શોધખોળ કરો

ધોનીની નિવૃત્તિ મુદ્દે આ સીનિયર ખેલાડીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે ફિટ છે, ટીમને તેની જરૂર છે પણ વિરાટ....

મહેન્દ્ર સિંહ ધોની ભલે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા હોય પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ તેને છોડવા નથી માગતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. ઘુંટણની ઇજાને કારણે સુરેશ રૈના છેલ્લા વર્ષે આઈપીએલ બાદથી જ ક્રિકેટથી  દૂર છે. પરંતુ માર્ચમાં શરૂ થનાર આઈપીએલમાં રૈના ફિટ જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની ભલે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા હોય પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ તેને છોડવા નથી માગતી. હાલમાં જ સીએસકેના માલિક એન શ્રીનિવાસને કહ્યું હતું કે, ધોની આઈપીએલ 2021માં પણ ચેન્નઈ તરફથી જ રમશે. 2021ની આઈપીએલની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીને રિટેન કરશે. જ્યારે હવે સીએસકેના સીનિયર ખેલાડી સુરેશ રૈનાએ આઈપીએલની આગામી સીઝન માટે ધોનીની ટ્રેનિંગ પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો છે. ધોનીની નિવૃત્તિ મુદ્દે આ સીનિયર ખેલાડીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે ફિટ છે, ટીમને તેની જરૂર છે પણ વિરાટ.... એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યું હતું કે ભારતીય ટીમને હજુ તેની જરુર છે પણ જોવું પડશે કે વિરાટ કોહલી તેના વિશે શું નિર્ણય કરે છે. ઉલ્લેખનીય છે કે ધોની ઘણા મહિનાથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે નથી. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની હજુ પણ ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે. રૈનાએ કહ્યું હતું કે ધોની સંભવત માર્ચના પ્રથમ સપ્તાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી માટે ચેન્નાઈ આવશે. હાલ તેને પરિવાર સાથે સમય પસાર કરતા જોઈને સારું લાગે છે. હું તેને રમતો જોવા માંગું છું. તે ફિટ જોવા મળી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે. મને હજુ પણ લાગે છે કે ભારતીય ટીમને તેની જરુર છે પણ તે વિરાટનો નિર્ણય હશે કે આગળ શું થાય છે. રૈનાએ કહ્યું હતું કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે પણ તે આ વિશે વધારે વિચાર કરી રહ્યો નથી. મેં હજુ સુધી કોઈ લક્ષ્ય નક્કી કર્યો નથી. જો હું આઈપીએલમાં સારું કરીશ તો આ વિશે વિચાર કરીશ કે હું કઈ તરફ આગળ વધી રહ્યો છું. ટી-20 વર્લ્ડ કપમાં મારી આશા આઈપીએલનાં પ્રદર્શન પર ટકેલી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget