શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

રોહિત શર્માએ કહ્યું- મારા વિશે વાત કરો પણ પરિવારને વચ્ચે ન લાવો

રોહિતને ભારત અને શ્રીલંકા સામે રમાનારી ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે. આ બ્રેક દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તેને કોઇ આલોચના કે ટ્રોલિંગથી ફરક પડતો નથી.

નવી દિલ્હીઃ વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા હાલ વેકેશન પર છે. રોહિતને ભારત અને શ્રીલંકા સામે રમાનારી ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે. આ બ્રેક દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તેને કોઇ આલોચના કે ટ્રોલિંગથી ફરક પડતો નથી.
View this post on Instagram
 

Definitely beyond my expectations. Thrilling experience at @jiowonderland @ritssajdeh

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

રોહિત હાલ પત્ની રિતિક સજદેહ અને પુત્રી સમાયરા સાથે સમય ગાળી રહ્યો છે. હું મારા પરિવાર, મારી પત્ની અને પુત્રીના કારણે આજે ઘણી સારી સ્થિતિમાં છું. લોકો શું વાતો કરી રહ્યા છે તેને લઈ હું ચિંતિત નથી. હવે હું આલોચના અંગે પણ વધારે વિચારતો નથી. મારી પત્ની અને દીકરીએ મારી લાઇફને પ્રેમ અને ખુશીથી ભરી દીધી ચે અને હું તેમાંજ રહેવાની કોશિશ કરું છું. એક ઉંમર પારી ગયા બાદ સારું કે ખરાબ કહેવા પર પ્રતિક્રિયા આપવી મને યોગ્ય નથી લાગતી.
વર્લ્ડકપમાં પત્નીને સાથે રાખવાના સવાલ પર તેણે કહ્યું, પરિવાર અમને સપોર્ટ કરવા આવ્યો હતો. જ્યારે આ બધુ લખાઇ રહ્યું હતું ત્યારે કેટલાક મિત્રોએ મને આ અંગે જાણક રી હતી. વિશ્વાસ કરો, હું આવા રિપોર્ટ પર હસતો હતો. આ ચાલતું રહ્યું અને તેમાં પરિવારોને સામેલ કરવામાં આવ્યા. તમે મારા વિશે વાત કરો પરંતુ મારા પરિવારને વચ્ચે ન લાવો. મને લાગે છે કે તે સમયે વિરાટે પણ આવું જ અનુભવ્યું હશે, કારણકે પરિવાર જિંદગીનો મહત્વનો હિસ્સો હોય છે.
View this post on Instagram
 

Gonna miss my squad 😞

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

રોહિત શર્મા માટે 2019નું વર્ષ ખૂબ સારું રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે ઈનિંગ શરૂ કરવા સહિત ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળી તેણે 2442 રન બનાવ્યા હતા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) સોનાના ભાવમાં કેમ આવ્યો અચાનક ઉછાળો ? જાણો શું છે કારણ ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે ભડકો, જાણો શું છે કારણ દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget