શોધખોળ કરો
હવ ઈકોનોમી નહીં પણ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરશે ટીમ ઇન્ડિયા
1/3

જણાવી દઈએ કે ખેલાડીઓના આ પ્રસ્તાવમાં બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસનિક સમિતિ સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંજૂરી મળી હતી. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ એએનઆઈને જણાવ્યું કે, કોઈ સીરીઝની શરૂઆત અને અંતમાં ખેલાડીઓને બિઝનેશ ક્લાસમાં સફર કરવાના પ્રસ્તાવને સીઓએની મિટિંગમાં પાસ કરવામાં આવ્યો છે.
2/3

પ્લેનની સીટો પર બેસવામાં તેમના પગમાં મુશ્કેલી પડે છે. આ પહેલા બિઝનેસ ક્લાસમાં મુસાફરીની સુવિધા માત્ર ટીમના કેપ્ટન અને કોચને હતી. કેટલાક સમય પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે બોર્ડને સલાહ આપી હતી કે બીસીસીઆઈ પાસે પોતાનું વિમાન હોવું જોઈએ. જેનાથી ખેલાડીઓનો ખૂબ સમય બચશે.
Published at : 14 Nov 2017 07:22 AM (IST)
View More























