શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇંગ્લેન્ડ સામેની વનડે વર્લ્ડકપનું 'રિહર્સલ', જાણો કયા ક્રમે બેટિંગમાં ઉતરશે રાહુલ અને વિરાટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150102/Virat-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે જ્યારે રાહુલ ત્રીજા નંબર પર ઉતરશે. આજ બેટિંગ ક્રમ રહેવાથી કોહલીને ચોથા નંબર પર ઉતરવું પડશે. ત્યારબાદ સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉતરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150119/Virat-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે જ્યારે રાહુલ ત્રીજા નંબર પર ઉતરશે. આજ બેટિંગ ક્રમ રહેવાથી કોહલીને ચોથા નંબર પર ઉતરવું પડશે. ત્યારબાદ સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉતરશે.
2/6
![આગામી વર્લ્ડકપ બ્રિટનમાં 2019 માં યોજાવાનો છે. જેથી આ સીરીઝમાં વિ્રાટ કોહલી એન્ડ કંપનીને પરિસ્થિતિને અજમાવાની ખાસ મોકો છે. આગામી વર્ષે આ સમયે વર્લ્ડકપ રમાવવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150115/Virat-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આગામી વર્લ્ડકપ બ્રિટનમાં 2019 માં યોજાવાનો છે. જેથી આ સીરીઝમાં વિ્રાટ કોહલી એન્ડ કંપનીને પરિસ્થિતિને અજમાવાની ખાસ મોકો છે. આગામી વર્ષે આ સમયે વર્લ્ડકપ રમાવવાનો છે.
3/6
![નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં પણ લય કાયમ રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, જેને આગામી વર્ષે રામાનારા વર્લ્ડકપનું ‘રિહર્સલ’ માનવામાં આવી રહ્યું છે. નૉટિંઘમમાં રમાનારી પહેલી વનડે ભારતીય સમયાનુસાર સાંજે પાંચ વાગે શરૂ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150110/Virat-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં પણ લય કાયમ રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, જેને આગામી વર્ષે રામાનારા વર્લ્ડકપનું ‘રિહર્સલ’ માનવામાં આવી રહ્યું છે. નૉટિંઘમમાં રમાનારી પહેલી વનડે ભારતીય સમયાનુસાર સાંજે પાંચ વાગે શરૂ થશે.
4/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150106/Virat-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/6
![ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જુદાજુદા સંયોજનો અજમાવવાનો પણ મોકો મળી જશે. કેએલ રાહુલના ઉમદા ફોર્મના કારણે કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. રાહુલે આયરલેન્ડ વિરુદ્ધ 70 અને પહેલી ટી-20માં ઇગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 101 રન ફટકાર્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150102/Virat-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જુદાજુદા સંયોજનો અજમાવવાનો પણ મોકો મળી જશે. કેએલ રાહુલના ઉમદા ફોર્મના કારણે કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. રાહુલે આયરલેન્ડ વિરુદ્ધ 70 અને પહેલી ટી-20માં ઇગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 101 રન ફટકાર્યા છે.
6/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/11150058/india-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 11 Jul 2018 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)