શોધખોળ કરો

નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો

Harish Salve: સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર હતી. જોકે, ફાઇનલના દિવસે તે 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વોલિફાઇ થઈ ગઈ હતી.

Harish Salve on Vinesh Phogat: રાજકારણના મેદાનમાં પગ મૂકી ચૂકેલી સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ વિશે દેશના પ્રતિષ્ઠિત વકીલ હરીશ સાલ્વેએ મોટો દાવો કર્યો છે. સાલ્વે જ CASમાં વિનેશના વકીલ હતા. વાસ્તવમાં, વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચ્યા બાદ 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વોલિફાઇ થઈ ગઈ હતી. પછીથી તેણે આ નિર્ણય વિરુદ્ધ CASમાં અપીલ કરી હતી.

વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર હતી. જોકે, ફાઇનલના દિવસે તે 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વોલિફાઇ થઈ ગઈ હતી. આ પછી વિનેશે સિલ્વર મેડલ માટે રમતના મામલા CASમાં અપીલ કરી હતી. વિનેશનો કેસ હરીશ સાલ્વે જ લડી રહ્યા હતા. જોકે, CASએ વિનેશનો કેસ ફગાવી દીધો હતો.

હરીશ સાલ્વેએ આ નિવેદન વિનેશના નિવેદન પછી આપ્યું છે. તાજેતરમાં વિનેશે કહ્યું હતું કે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલ પહેલાં જ્યારે તેને 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વોલિફાઇ કરવામાં આવી ત્યારે ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી તેને કોઈ સમર્થન મળ્યું નહોતું. અહીં સુધી કે વિનેશે કહ્યું હતું કે પી.ટી. ઉષા પણ માત્ર ફોટો ખેંચાવવા જ પહોંચ્યા હતા. સાથે જ વિનેશે વકીલ હરીશ સાલ્વે વિશે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે સાલ્વેએ કઠોર વલણ દર્શાવ્યું નહોતું.

હવે ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં હરીશ સાલ્વેએ કહ્યું, "અમે વિનેશ ફોગાટ સમક્ષ CASના નિર્ણયને પડકારવાની વાત મૂકી હતી, પરંતુ વિનેશ આ નિર્ણય વિરુદ્ધ સ્વિસ અદાલતમાં જવા માંગતી નહોતી. મેં તેમને એ પણ જણાવ્યું હતું કે આપણે આ નિર્ણય વિરુદ્ધ સ્વિસ કોર્ટમાં જઈ શકીએ છીએ. પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમના વકીલોએ જણાવ્યું કે તે હવે આને આગળ લઈ જવા માંગતી નથી."

હરીશ સાલ્વેએ એ આરોપ પણ લગાવ્યો કે વિનેશ ફોગાટ તરફથી મામલામાં સંકલનનો અભાવ હતો. તેમણે કહ્યું, "શરૂઆતમાં સંકલનનો ઘણો અભાવ રહ્યો. ભારતીય ઓલિમ્પિક સંઘની લૉ ફર્મને વિનેશના વકીલે કંઈક શેર કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે અમે હમણાં તમને કંઈ આપી શકતા નથી."

આ પણ વાંચોઃ

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
Embed widget