શોધખોળ કરો

ક્યા યુવા ખેલાડીને તક આપવા માટે ધોની ટી-20 ટીમમાંથી ખસી ગયો ? વિરાટે કર્યો મોટો ધડાકો

1/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી પડતો મુકવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઘણા વિવેચકોએ આને ધોનીની કરિયર પૂરી થઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. ધોનીને ટીમમાં કેમ સામેલ ન કરવામાં આવ્યો તેને લઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી પડતો મુકવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઘણા વિવેચકોએ આને ધોનીની કરિયર પૂરી થઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. ધોનીને ટીમમાં કેમ સામેલ ન કરવામાં આવ્યો તેને લઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે.
2/5
ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણી જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ સિરિઝમાં રાયડુ અને ખલીલના દેખાવથી અમે પ્રભાવિત થયા છે. તેઓ આ સિરીઝની ફલશ્રુતિ સમાન છે. બંને આગામી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં પણ આવો દેખાવ કરે તેવી અપેક્ષા છે.
ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણી જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ સિરિઝમાં રાયડુ અને ખલીલના દેખાવથી અમે પ્રભાવિત થયા છે. તેઓ આ સિરીઝની ફલશ્રુતિ સમાન છે. બંને આગામી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં પણ આવો દેખાવ કરે તેવી અપેક્ષા છે.
3/5
કોહલીએ કહ્યું કે, ધોની હજુ ભારતીય વન ડે ટીમનો મહત્વનો હિસ્સો છે. ધોનીને લાગે છે કે, ટ્વેન્ટી-2૦ના ફોર્મેટમાં રિષભ પંત જેવા ખેલાડીને વધુ તક મળવી જોઈએ. ધોની વન ડેમાં તો રમી જ રહ્યો છે. તે માત્ર યુવા ખેલાડીઓને મદદ કરવા ઈચ્છી રહ્યો છે. લોકો ધોનીને પડતા મુકવાની પાછળ જુદા-જુદા તારણો કાઢી રહ્યા છે. જોકે ટીમના કેપ્ટન તરીકે હું કહુ છું કે, આવા તારણોમાં કોઈ સચ્ચાઈ નથી.
કોહલીએ કહ્યું કે, ધોની હજુ ભારતીય વન ડે ટીમનો મહત્વનો હિસ્સો છે. ધોનીને લાગે છે કે, ટ્વેન્ટી-2૦ના ફોર્મેટમાં રિષભ પંત જેવા ખેલાડીને વધુ તક મળવી જોઈએ. ધોની વન ડેમાં તો રમી જ રહ્યો છે. તે માત્ર યુવા ખેલાડીઓને મદદ કરવા ઈચ્છી રહ્યો છે. લોકો ધોનીને પડતા મુકવાની પાછળ જુદા-જુદા તારણો કાઢી રહ્યા છે. જોકે ટીમના કેપ્ટન તરીકે હું કહુ છું કે, આવા તારણોમાં કોઈ સચ્ચાઈ નથી.
4/5
ધોનીને ટીમમાં સામેલ ન કરવા અંગે ખુલાસો કરતાં કોહલીએ જણાવ્યું કે, યુવા વિકેટકિપર બેટસમેન રિષભ પંતને ટ્વેન્ટી-2૦માં તક મળે તેવા આશયથી ધોની સામે ચાલીને જ ખસી ગયો હતો. ધોની અંગેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, મને ખ્યાલ છે, ત્યાં સુધી પસંદગીકારો આ અંગે વિસ્તારપૂર્વક ખુલાસો કરી ચુક્યા છે. હું તેમની વચ્ચેની વાતચીતમાં સામેલ નહતો. મને લાગે છે એ આ મામલે લોકોમાં જુદી-જુદી ચર્ચા ચાલતી રહી છે. જોકે હું એ વાતથી ખાતરી આપુ છું કે, તે અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
ધોનીને ટીમમાં સામેલ ન કરવા અંગે ખુલાસો કરતાં કોહલીએ જણાવ્યું કે, યુવા વિકેટકિપર બેટસમેન રિષભ પંતને ટ્વેન્ટી-2૦માં તક મળે તેવા આશયથી ધોની સામે ચાલીને જ ખસી ગયો હતો. ધોની અંગેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, મને ખ્યાલ છે, ત્યાં સુધી પસંદગીકારો આ અંગે વિસ્તારપૂર્વક ખુલાસો કરી ચુક્યા છે. હું તેમની વચ્ચેની વાતચીતમાં સામેલ નહતો. મને લાગે છે એ આ મામલે લોકોમાં જુદી-જુદી ચર્ચા ચાલતી રહી છે. જોકે હું એ વાતથી ખાતરી આપુ છું કે, તે અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
5/5
ધોનીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં તેણે વન ડે ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ જ પંતને વન ડે કેપ આપી હતી.
ધોનીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં તેણે વન ડે ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ જ પંતને વન ડે કેપ આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Embed widget