શોધખોળ કરો

ચોથી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન મામલે આપ્યું આ મોટુ નિવેદન, જાણો કોણ હશે ટીમમાં

1/6
ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.
2/6
3/6
ટીમ ઇન્ડિયાઃ- શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ.
ટીમ ઇન્ડિયાઃ- શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ.
4/6
જોકે, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારત માટે 18 ખેલાડીઓની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. મુરલી વિજયની જગ્યાએ 18 વર્ષના પૃથ્વી શૉ અને કુલદીપ યાદવની જગ્યાએ હનુમા વિહારીને મોકો આપવામાં આવ્યો છે.
જોકે, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારત માટે 18 ખેલાડીઓની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. મુરલી વિજયની જગ્યાએ 18 વર્ષના પૃથ્વી શૉ અને કુલદીપ યાદવની જગ્યાએ હનુમા વિહારીને મોકો આપવામાં આવ્યો છે.
5/6
કોહલીએ પત્રકારોને કહ્યું કે, ચોથી ટેસ્ટ રમવા માટે દરેક ખેલાડી ફીટ છે. અશ્વિન પણ સારો થઇ ગયો છે. તેને કાલે પ્રેક્ટિસ પણ કરી. કોહલીએ કહ્યું કે, હંમેશા સતત ફેરફાર નથી કરાયા, કેટલીક વખત ઇજાના કારણે આવું બની શકે છે. પણ આ બન્ને રમતનો ભાગ છે. હવે અમને પરિસ્થિતિઓને જોતા લાગે છે કે હવે ટીમમાં કોઇ ફેરફારની જરૂર નથી રહી.
કોહલીએ પત્રકારોને કહ્યું કે, ચોથી ટેસ્ટ રમવા માટે દરેક ખેલાડી ફીટ છે. અશ્વિન પણ સારો થઇ ગયો છે. તેને કાલે પ્રેક્ટિસ પણ કરી. કોહલીએ કહ્યું કે, હંમેશા સતત ફેરફાર નથી કરાયા, કેટલીક વખત ઇજાના કારણે આવું બની શકે છે. પણ આ બન્ને રમતનો ભાગ છે. હવે અમને પરિસ્થિતિઓને જોતા લાગે છે કે હવે ટીમમાં કોઇ ફેરફારની જરૂર નથી રહી.
6/6
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આર.અશ્વિન ઇજાના કારણ બહાર થઇ ગયો હતો હવે તે ઠીક થઇ ગયો છે અને તે ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ છે. સાથે જ કોહલીએ કહ્યું કે, તે ગુરુવારે અંતિમ અગિયારમાં કોઇ ફેરફાર નહીં કરે. છેલ્લી 38 ટેસ્ટ મેચોમાં પ્રત્યેક ટીમમાં ફેરફાર કરતાં રહેલો કોહલી હવે કોઇ ફેરફાર વિના જ મેદાનમાં ઉતરશે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આર.અશ્વિન ઇજાના કારણ બહાર થઇ ગયો હતો હવે તે ઠીક થઇ ગયો છે અને તે ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ છે. સાથે જ કોહલીએ કહ્યું કે, તે ગુરુવારે અંતિમ અગિયારમાં કોઇ ફેરફાર નહીં કરે. છેલ્લી 38 ટેસ્ટ મેચોમાં પ્રત્યેક ટીમમાં ફેરફાર કરતાં રહેલો કોહલી હવે કોઇ ફેરફાર વિના જ મેદાનમાં ઉતરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget