શોધખોળ કરો

ચોથી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન મામલે આપ્યું આ મોટુ નિવેદન, જાણો કોણ હશે ટીમમાં

1/6
ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.
2/6
3/6
ટીમ ઇન્ડિયાઃ- શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ.
ટીમ ઇન્ડિયાઃ- શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ.
4/6
જોકે, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારત માટે 18 ખેલાડીઓની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. મુરલી વિજયની જગ્યાએ 18 વર્ષના પૃથ્વી શૉ અને કુલદીપ યાદવની જગ્યાએ હનુમા વિહારીને મોકો આપવામાં આવ્યો છે.
જોકે, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારત માટે 18 ખેલાડીઓની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. મુરલી વિજયની જગ્યાએ 18 વર્ષના પૃથ્વી શૉ અને કુલદીપ યાદવની જગ્યાએ હનુમા વિહારીને મોકો આપવામાં આવ્યો છે.
5/6
કોહલીએ પત્રકારોને કહ્યું કે, ચોથી ટેસ્ટ રમવા માટે દરેક ખેલાડી ફીટ છે. અશ્વિન પણ સારો થઇ ગયો છે. તેને કાલે પ્રેક્ટિસ પણ કરી. કોહલીએ કહ્યું કે, હંમેશા સતત ફેરફાર નથી કરાયા, કેટલીક વખત ઇજાના કારણે આવું બની શકે છે. પણ આ બન્ને રમતનો ભાગ છે. હવે અમને પરિસ્થિતિઓને જોતા લાગે છે કે હવે ટીમમાં કોઇ ફેરફારની જરૂર નથી રહી.
કોહલીએ પત્રકારોને કહ્યું કે, ચોથી ટેસ્ટ રમવા માટે દરેક ખેલાડી ફીટ છે. અશ્વિન પણ સારો થઇ ગયો છે. તેને કાલે પ્રેક્ટિસ પણ કરી. કોહલીએ કહ્યું કે, હંમેશા સતત ફેરફાર નથી કરાયા, કેટલીક વખત ઇજાના કારણે આવું બની શકે છે. પણ આ બન્ને રમતનો ભાગ છે. હવે અમને પરિસ્થિતિઓને જોતા લાગે છે કે હવે ટીમમાં કોઇ ફેરફારની જરૂર નથી રહી.
6/6
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આર.અશ્વિન ઇજાના કારણ બહાર થઇ ગયો હતો હવે તે ઠીક થઇ ગયો છે અને તે ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ છે. સાથે જ કોહલીએ કહ્યું કે, તે ગુરુવારે અંતિમ અગિયારમાં કોઇ ફેરફાર નહીં કરે. છેલ્લી 38 ટેસ્ટ મેચોમાં પ્રત્યેક ટીમમાં ફેરફાર કરતાં રહેલો કોહલી હવે કોઇ ફેરફાર વિના જ મેદાનમાં ઉતરશે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આર.અશ્વિન ઇજાના કારણ બહાર થઇ ગયો હતો હવે તે ઠીક થઇ ગયો છે અને તે ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ છે. સાથે જ કોહલીએ કહ્યું કે, તે ગુરુવારે અંતિમ અગિયારમાં કોઇ ફેરફાર નહીં કરે. છેલ્લી 38 ટેસ્ટ મેચોમાં પ્રત્યેક ટીમમાં ફેરફાર કરતાં રહેલો કોહલી હવે કોઇ ફેરફાર વિના જ મેદાનમાં ઉતરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Embed widget