શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામે પરાજય થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ શું આપ્યું હારનું કારણ? જાણો વિગત
1/5

જીત બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું હતું કે, બીજી ટેસ્ટની જીતથી અમારો તણાવ ઓછો થયો છે. અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. પરિસ્થિતિઓ પણ અમારા પક્ષમાં રહી પરંતુ અમે સાચી દિશામાં પ્રયાસ કર્યો હતો.
2/5

મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો. ઇંગ્લેન્ડે ભારતને હરાવવા માટે માત્ર ત્રણ દિવસનો સમય લીધો અને એક વખત બેટિંગ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 35.2 ઓવરમાં અને બીજી ઇનિંગ 47 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
Published at : 13 Aug 2018 10:14 AM (IST)
View More





















