શોધખોળ કરો
રવીન્દ્ર જાડેજા માટે વર્લ્ડ કપમાંથી આ ખેલાડીની હકાલપટ્ટી કરશે વિરાટ કોહલી!
1/4

કોહલી વિન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પછી કહ્યું હતું કે જાડેજાએ ટેસ્ટ મેચોમાં પણ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે રમતને સારી રીતે જાણે છે. તેણે ઘણી મહેનત કરી છે ખાસ કરીને સફેદ બોલથી.
2/4

જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ અને પાંચમી વન-ડેમાં 9.5 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઓલરાઉન્ડરની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ટીમ પાસે એકથી વધારે ઓલરાઉન્ડર હોય તો ટીમને ફાયદો મળી શકે છે.
Published at : 05 Nov 2018 07:43 AM (IST)
View More




















