શોધખોળ કરો

ધોનીને નિવૃત્તિને લઈને કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- IPL સુધી રાહ જુઓ અને....

ધોનીએ પોતાના કરિયરમાં કુલ 98 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારીને બહાર થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટ પહેલા ભારતને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવતું હતું. 15 મિનિટની ખરાબ રમતે ટીમ ઇન્ડિયા સહિત કરોડો ક્રિકેટ ફેન્સનું સપનું તોડી નાખ્યું હતું. સેમીફાઈનલ મેચ બાદ ધોની ક્રિકેટના મેદાનથી દૂર છે, અનેક દિગ્ગજ પણ કહી ચૂક્યા છે કે ધોની ટૂંકમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દેશે. જોકે ટીમ ઇન્ડિયાના હાલના કોચ રવિ શાસ્ત્રીનું આ મામલે કંઈક અલગ જ માનવું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘આના માટે IPL 2020 સુધી રાહ જુઓ. આ બધું એ બાબત પર નિર્ભર કરે છે તે ક્યારથી રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે. બીજી તરફ, અન્ય વિકેટકીપર્સ શું કરી રહ્યાં છે અને ધોનીની સરખામણીએ તેમના ફોર્મ કેવા છે તે પણ જોવાનું રહેશે.’ શાસ્ત્રીએ કહ્યું કે, ‘ટી20 વર્લ્ડ કપ પહેલા IPL છેલ્લી સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. આ દરમિયાન તમારા 15 ખેલાડીઓ નક્કી થઈ ચૂક્યા હશે. એટલે હું તો એવું જ ઈચ્છીશ કે, અટકળો લગાવવા કરતા IPL ખતમ થાય ત્યાં સુધી રાહ જોવી વધુ સારું રહેશે. ત્યારબાદ જ તમે એવી સ્થિતિમાં હશો કે, જાણી શકો કે, દેશના સર્વશ્રેષ્ઠ 17 ખેલાડીઓ કોણ છે.’ ધોનીએ પોતાના કરિયરમાં કુલ 98 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. તે છેલ્લે ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચ રમ્યો હતો. આ મેચમાં ઑસ્ટ્રેલિયા 7 વિકેટે જીતી ગયું હતું. જોકે, ધોનીએ 40 રનની પ્રશંસનીય ઈનિંગ રમી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget