શોધખોળ કરો

યુવરાજ સિંહે ભારતની વર્લ્ડકપ-2019ની તૈયારીઓને લઈને નારજગી વ્યક્ત કરી, કહ્યું- મજબૂત રણનીતિ જ ન હતી

યુવરાજે રિષભ પંત અને વિજય શંકર જેવા અનુભવી ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પસંદ કરવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપ 2019ની તૈયારીઓ ખોટી રીતે કરી હતી. તેમણે કહ્યું કે, ટીમના નબળા મીડર ઓર્ડર હારનું કારણ બન્યું છે. ભારતને ઇંગ્લેન્ડમાં રમયાયેલ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યુવરાજે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, મીડલ ઓર્ડર માટે ભારત પાસે કોઈ મજબૂત રણનીતિ ન હતી. યુવરાજે રિષભ પંત અને વિજય શંકર જેવા અનુભવી ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પસંદ કરવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. યુવરાજે કહ્યું કે, ‘મને નથી લાગતું કે તે મારી તરફ જોઈ રહ્યા હતા (મીડર ઓર્ડર માટે). અંબાતી રાયડૂની સાથે જે થયું તેનાથી હું ખૂબ જ નિરાશ છું. તે એક વર્ષ કરતાં પણ વધારે સમયથી નંબર-4 પર બેટિંગ કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં પણ તેણે આમ કર્યું હતું. તેણે અંતિમ મેચમાં ત્યાં 90 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યા હતા.” તેમણે કહ્યું, “જ્યારે અમે 2003 વર્લ્ડ કપ માટે જઈ રહ્યા હતા ત્યારે જે ટીમ ટૂર્નામેન્ટ રમી હતી તે જ ટીમ દરેક જગ્યાએ રમી હતી. અમારો અનુભવ શાનદાર રહ્યો. હું અમે મોહમ્મદ કૈફ 35-40 મેચ રમી ચૂક્યા હતા. અમારા ટોચના ક્રમ પાસે સારો અનુભવ હતો અને મીડલ ઓર્ડરની પાસે પણ સારો અનુભવ હતો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget