શોધખોળ કરો

શુક્રવારે સુરતમાં હાર્દિક અને CM આમનેસામને, ભાજપના નેતા-પોલીસ દોડતા થઈ ગયા

1/3
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલ લાજપોર જેલમાંથી 15 જુલાઈ ને શુક્રવારે મુક્ત થશે. યોગાનુયોગ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એ દિવસે સુરતમાં જ છે. આમ, હાર્દિકની મુક્તિના દિવસે જ આનંદીબેન પટેલ અને પાટીદારોની ટક્કર થશે. પાટીદારોએ આ ટક્કરમાં આનંદીબેનને મહાત આપવા જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. આનંદીબેનને પાટીદાર પાવર બતાવવા માટે પાટીદાર આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલ લાજપોર જેલમાંથી 15 જુલાઈ ને શુક્રવારે મુક્ત થશે. યોગાનુયોગ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એ દિવસે સુરતમાં જ છે. આમ, હાર્દિકની મુક્તિના દિવસે જ આનંદીબેન પટેલ અને પાટીદારોની ટક્કર થશે. પાટીદારોએ આ ટક્કરમાં આનંદીબેનને મહાત આપવા જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. આનંદીબેનને પાટીદાર પાવર બતાવવા માટે પાટીદાર આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.
2/3
આનંદીબેન પટેલ શુક્રવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમ અગાઉથી નિશ્ચિત હતો અને એ વખતે ભાજપના નેતાઓને ખબર નહોતી કે હાર્દિક પણ એ દિવસે જેલમાંથી છૂટશે. હવે હાર્દિકની મુક્તિનો દિવસ નક્કી થઈ જતાં ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ચિંતામાં પડી ગયા છે. આ કારણે મંગળવારે સુરતના ટોચના અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શુક્રવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કઈ રીતે જાળવવી તેની ચર્ચા કરાઈ હતી.
આનંદીબેન પટેલ શુક્રવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમ અગાઉથી નિશ્ચિત હતો અને એ વખતે ભાજપના નેતાઓને ખબર નહોતી કે હાર્દિક પણ એ દિવસે જેલમાંથી છૂટશે. હવે હાર્દિકની મુક્તિનો દિવસ નક્કી થઈ જતાં ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ચિંતામાં પડી ગયા છે. આ કારણે મંગળવારે સુરતના ટોચના અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શુક્રવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કઈ રીતે જાળવવી તેની ચર્ચા કરાઈ હતી.
3/3
ભાજપના નેતાઓએ પણ એક તાકીદની બેઠક બોલાવી હતી. પાટીદારોના શક્તિપ્રદર્શનના કારણે આનંદીબેનના કાર્યક્રમનો ફિયાસ્કો ના થઈ જાય તેની ચિંતામાં ભાજપના નેતા દોડતા થઈ ગયા છે. પાટીદાર આંદોલનના કારણે ગયા વરસે સુરતમાં આનંદીબેનના મહિલા સંમેલનનો ફિયાસ્કો થઈ ગયો હતો અને કાગડા ઉડતા હતા. આનંદીબેને એ વખતે ભાજપના નેતાઓને જાહેરમાં તતડાવ્યા હતા. આ વખતે એ ઘટનાનું પુનરાવર્તન ના થાય તેની ચિંતામાં ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.
ભાજપના નેતાઓએ પણ એક તાકીદની બેઠક બોલાવી હતી. પાટીદારોના શક્તિપ્રદર્શનના કારણે આનંદીબેનના કાર્યક્રમનો ફિયાસ્કો ના થઈ જાય તેની ચિંતામાં ભાજપના નેતા દોડતા થઈ ગયા છે. પાટીદાર આંદોલનના કારણે ગયા વરસે સુરતમાં આનંદીબેનના મહિલા સંમેલનનો ફિયાસ્કો થઈ ગયો હતો અને કાગડા ઉડતા હતા. આનંદીબેને એ વખતે ભાજપના નેતાઓને જાહેરમાં તતડાવ્યા હતા. આ વખતે એ ઘટનાનું પુનરાવર્તન ના થાય તેની ચિંતામાં ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Embed widget