શોધખોળ કરો
સુરતના પાટીદાર યુવકો બાઈક લઈ જશે ઉદયપુર, સમાજના મોવડીઓને આપી શું ચીમકી
1/5

પટેલ નવનિર્મામ સેનાં દ્વારા આ બાઈક રેલામાં આવવા માટે કેટલાક સૂચનો પણ મેસેજમાં આપવામાં આવ્યા છે જેમ કે, બાઈક સાથે આવવા માટે ઓરીજીનલ આરસ.સી.બુક, ઓરીજીનલ ડ્રાઈવિંગ લાઈસન્સ, પી.યુ.સી., હેલ્મેટ સાથે ફરજિયાત લાવવાનું કહેવામાં આવ્યું છે.
2/5

આ મેસેજમાં પટેલ નવ નિર્માણ સેના દ્વારા એક કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે જેથી જે પણ વ્યક્તિને આ રેલીમાં જોડાવવું તે વધારે માહિતી માટે સંપર્ક કરી શકે.
Published at : 20 Oct 2016 11:35 AM (IST)
View More





















