શોધખોળ કરો
સુરતના ટોચના હીરા વેપારીએ બેંકોને ના ચૂકવ્યા 468 કરોડ, ડીફોલ્ટર જાહેર થતાં ખળભળાટ
1/5

અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પરસોત્તમભાઇ સુતરિયાના જણાવ્યા પ્રમાણે સંઘવી એક્સપોર્ટર્સ ડિફોલ્ટર જાહેર થતાં અમદાવાદમાં હીરાબજાર પર ખાસ કોઇ બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ મુંબઇ, સુરતમાં ચોક્કસ તેની અસર નોંધાઇ શકે છે.
2/5

સંઘવી એક્સપોર્ટ્સના ચેરમેન અને ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયોનલ ચેરમેન ચંદ્રકાંત સંઘવી સામે કાર્યવાહી હાથ ધરાતાં હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી ૧૦ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવી છે.
Published at : 04 Jan 2017 10:32 AM (IST)
Tags :
SuratView More























