શોધખોળ કરો

હાર્દિક પટેલે કેમ આપી સુરતના પુણા પોલીસ સ્ટેશનને ઘેરવાની ચીમકી ? ભાજપ પર કર્યા કેવા પ્રહાર ?

1/7
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ચીમકી આપી છે કે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને ઢોરમાર મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ નહીં કરાય તો 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવામાં આવશે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ચીમકી આપી છે કે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને ઢોરમાર મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ નહીં કરાય તો 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવામાં આવશે.
2/7
હાર્દિકે પુણા પીઆઈને ફોન કરીને જણાવ્યું હતું કે, રેલીનો વિરોધ કરનારની ધરપકડ થઈ છે પણ વિજયને મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ થઈ નથી કે તેમના વિરુધ્ધ ગુનો નોંધાયો નથી. ભાજપ કાર્યકરોની ધરપકડ નહીં થાય તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
હાર્દિકે પુણા પીઆઈને ફોન કરીને જણાવ્યું હતું કે, રેલીનો વિરોધ કરનારની ધરપકડ થઈ છે પણ વિજયને મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ થઈ નથી કે તેમના વિરુધ્ધ ગુનો નોંધાયો નથી. ભાજપ કાર્યકરોની ધરપકડ નહીં થાય તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
3/7
ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં સહિ કરી નીચે આવ્યાં બાદ હાર્દિકને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે કર્યુ તેને તમે અયોગ્ય ગણાવો છો ત્યારે પાસના કાર્યકરો ઈંડા ફેંક્યા કે શાહી ફેંકી તેને કેવી રીતે જુઓ છો ? જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મુખ્યમંત્રી પર પણ શાહી ફેંકવાના બનાવો બન્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં સહિ કરી નીચે આવ્યાં બાદ હાર્દિકને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે કર્યુ તેને તમે અયોગ્ય ગણાવો છો ત્યારે પાસના કાર્યકરો ઈંડા ફેંક્યા કે શાહી ફેંકી તેને કેવી રીતે જુઓ છો ? જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મુખ્યમંત્રી પર પણ શાહી ફેંકવાના બનાવો બન્યા છે.
4/7
હાઈકોર્ટના આદેશ મુજબ આજે ત્રીજા ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં સહી કરવા આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ગુંડાગર્દી શાસન ફરી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતી સારી નથી અને પાસના કાર્યકરની ધરપકડ થઈ તેમ ભાજપના હુમલાખોર કાર્યકરોની પણ ધરપકડ થાય.
હાઈકોર્ટના આદેશ મુજબ આજે ત્રીજા ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં સહી કરવા આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ગુંડાગર્દી શાસન ફરી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતી સારી નથી અને પાસના કાર્યકરની ધરપકડ થઈ તેમ ભાજપના હુમલાખોર કાર્યકરોની પણ ધરપકડ થાય.
5/7
હાર્દિકે એમ પણ કહ્યું કે ભાજપમાં જેટલા વધારે ગુના કરે તેને સારા પદો મળે છે, જે ઉપરથી નીચે સુધી જોઈ શકાય છે. ગુંડાઓ દ્વારા ચાલતા શાસનમાં ભાજપની ગુંડાગર્દી જોવા મળી રહી છે અને રાજ્યમાં ફરી ગુડાંગીર્દીનું શાસન સ્થપાયેલું જોવા મળે છે.
હાર્દિકે એમ પણ કહ્યું કે ભાજપમાં જેટલા વધારે ગુના કરે તેને સારા પદો મળે છે, જે ઉપરથી નીચે સુધી જોઈ શકાય છે. ગુંડાઓ દ્વારા ચાલતા શાસનમાં ભાજપની ગુંડાગર્દી જોવા મળી રહી છે અને રાજ્યમાં ફરી ગુડાંગીર્દીનું શાસન સ્થપાયેલું જોવા મળે છે.
6/7
તેણે ઉમેર્યું કે, લોકસભામાં ચપ્પલો ઉછળે છે અને લોકશાહીમાં વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ આ રીતે કોઈને મારી ન શકાય. અમારી રેલીનો પણ વિરોધ કરવાની છૂટ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુડાઓની બોલબાલા છે.
તેણે ઉમેર્યું કે, લોકસભામાં ચપ્પલો ઉછળે છે અને લોકશાહીમાં વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ આ રીતે કોઈને મારી ન શકાય. અમારી રેલીનો પણ વિરોધ કરવાની છૂટ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુડાઓની બોલબાલા છે.
7/7
ડો.ઋત્વિજ પટેલની રેલીનો વિરોધ કરનાર વિજય માંગુકીયાને ભાજપના ગુંડાઓએ માર માર્યો હોવાનું જણાવી હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં સ્વતંત્રતા નથી. ભાજપના લોકો ગમે તેને માર મારી રહ્યાં છે. વિજયને ભાજપના ગુંડાઓએ ઢોર માર માર્યો એ સાબિત કરે છે કે, ભાજપ ધારે તે ગમે ત્યારે કરે છે. એને કોઈ કહેવાવાળું નથી.
ડો.ઋત્વિજ પટેલની રેલીનો વિરોધ કરનાર વિજય માંગુકીયાને ભાજપના ગુંડાઓએ માર માર્યો હોવાનું જણાવી હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં સ્વતંત્રતા નથી. ભાજપના લોકો ગમે તેને માર મારી રહ્યાં છે. વિજયને ભાજપના ગુંડાઓએ ઢોર માર માર્યો એ સાબિત કરે છે કે, ભાજપ ધારે તે ગમે ત્યારે કરે છે. એને કોઈ કહેવાવાળું નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Embed widget