શોધખોળ કરો
સુરતઃ ’પાસ’એ મોરારી બાપુને શું આપી ધમકી ? રામભક્તોએ આપ્યો શું જવાબ ?
1/6

મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
2/6

સુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
Published at : 07 Nov 2017 11:17 AM (IST)
View More























