શોધખોળ કરો
સુરતઃ પાસના કાર્યકરોએ હલ્લાબોલ કરતાં ઋત્વિજ પટેલના કાર્યક્રમનો ફિયાસ્કો, જાણો પાટીદારો કેમ વિફર્યા?
1/8

2/8

પાસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરતા પોલીસનું ટેન્શન વધી ગયું હતું. આખરે મોડી રાત્રે તમામને મુક્ત કર્યા હતા. જો કે પાટીદારોનો આક્રોશ એ પછી પણ શાંત નહોતો થયો અને મોડી રાત સુધી સુરતમાં પાટીદાર યુવકોનાં ટોળાં રસ્તા પર દેખાતાં હતાં. તેના કારણે પોલીસે આખી રાત ઉજાગરો કરવો પડ્યો હતો.
Published at : 13 Sep 2017 10:13 AM (IST)
View More























