શોધખોળ કરો
PM મોદી જય શાહની તપાસ ન કરાવે તો તે ચોકીદાર નહીં, ભાગીદાર છે, જાણો કોણે આપ્યું આ નિવેદન
1/6

સુરતઃ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે સુરતના વરાછામાં એક જનસભાને સંબોધિત કરી જેમાં તેમણે ફરીથી ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની આ સભા પાટીદારોના ગઢમાં હતી.
2/6

રાહુલે ગુજરાતના સ્થાનીક મુદ્દાને ઉઠાવતા હીરા ઉદ્યોગ અને કાપડ કારોબારીઓની વાત કરતાં કહ્યું કે, હું તેમની મુશ્કેલીનો જાણવા માગુ છું. માટે ખુદ ત્યાં જવા માગુ છું. રાહુલે કહ્યું કે, તેના માટે તે 8 નવેમ્બરે ફરીથી સુરત આવશે.
Published at : 04 Nov 2017 09:33 AM (IST)
View More





















