શોધખોળ કરો

સુરતઃ ડો. દોશી સામે બળાત્કારનો કેસ યુવતીએ પાછો ખેંચી લીધો ને પતિને ખબર જ નથી, સમાજના આગેવાનો પણ ધુંઆાપુંઆ

1/5
સુરત: ટીમલીયાવાડ ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોશી સામેની બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું છે. હાઇકોર્ટે પ્રફુલ દોશી મારફત દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન મંજૂર કરી હતી. પીડિતાએ પણ કોર્ટમાં સોગંધનામું રજૂ કરી કહ્યું હતું કે ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. ડોકટર દોશી છેલ્લાં 42 દિવસથી જેલમાં હતા. ડોકટર દોશી સામેની ફરિયાદ જ રદ થઈ ગઈ હોવાની ચર્ચા વાગુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. જોકે આ અંગે તેના પતિને ખબર જ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સમાજના આગેવાનો પણ આ વાતને લઈ ધુંઆપુંઆ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત: ટીમલીયાવાડ ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોશી સામેની બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું છે. હાઇકોર્ટે પ્રફુલ દોશી મારફત દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન મંજૂર કરી હતી. પીડિતાએ પણ કોર્ટમાં સોગંધનામું રજૂ કરી કહ્યું હતું કે ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. ડોકટર દોશી છેલ્લાં 42 દિવસથી જેલમાં હતા. ડોકટર દોશી સામેની ફરિયાદ જ રદ થઈ ગઈ હોવાની ચર્ચા વાગુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. જોકે આ અંગે તેના પતિને ખબર જ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સમાજના આગેવાનો પણ આ વાતને લઈ ધુંઆપુંઆ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
2/5
અઠવા પોલીસ મથકમાં ડોકટર પ્રફુલ દોશી સામે ક્લિનિકમાં ચેકઅપ માટે આવતી સગર્ભાએ ચોથી સપ્ટેમ્બર, 2018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પાંચમાં દિવસે ડો. પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે પહેલા એક દિવસ અને બાદમાં વધારાના રિમાન્ડ મંગાતા કુલ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ 12મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આ દરમિયાન પીડિતાને ન્યાય અપાવવા પ્રજાપતિ સમાજની મિટિંગ પણ મળી. વિવિધ સ્તરે રજૂઆતો પણ થઈ હતી.
અઠવા પોલીસ મથકમાં ડોકટર પ્રફુલ દોશી સામે ક્લિનિકમાં ચેકઅપ માટે આવતી સગર્ભાએ ચોથી સપ્ટેમ્બર, 2018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પાંચમાં દિવસે ડો. પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે પહેલા એક દિવસ અને બાદમાં વધારાના રિમાન્ડ મંગાતા કુલ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ 12મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આ દરમિયાન પીડિતાને ન્યાય અપાવવા પ્રજાપતિ સમાજની મિટિંગ પણ મળી. વિવિધ સ્તરે રજૂઆતો પણ થઈ હતી.
3/5
એક તરફ જ્યાં પોલીસ પ્રફુલ દોશીની ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજમાં હતી. ત્યાં હાઇકોર્ટ ખાતે જસ્ટિસ એ.વાય.કોગ્ઝેની કોર્ટમાં આરોપી દ્વારા ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આ કેસની મુદત હોય પીડિતા દ્વારા સોંગદનામુ રજૂ કરી જણાવ્યું હતુ કે જો ફરિયાદ રદ કરવામાં આવે કોઇ વાંધો નથી, તેઓ આ કેસ આગળ ચલાવવા માગતા નથી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ કહ્યું હતું કે સમાધાન થઈ ગયુ છે. દલીલો બાદ કોર્ટે ક્વોશિંગ પિટિશન મંજૂર કરી ફરિયાદ રદ કરી હતી.
એક તરફ જ્યાં પોલીસ પ્રફુલ દોશીની ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજમાં હતી. ત્યાં હાઇકોર્ટ ખાતે જસ્ટિસ એ.વાય.કોગ્ઝેની કોર્ટમાં આરોપી દ્વારા ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આ કેસની મુદત હોય પીડિતા દ્વારા સોંગદનામુ રજૂ કરી જણાવ્યું હતુ કે જો ફરિયાદ રદ કરવામાં આવે કોઇ વાંધો નથી, તેઓ આ કેસ આગળ ચલાવવા માગતા નથી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ કહ્યું હતું કે સમાધાન થઈ ગયુ છે. દલીલો બાદ કોર્ટે ક્વોશિંગ પિટિશન મંજૂર કરી ફરિયાદ રદ કરી હતી.
4/5
સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સહમંત્રી લાભ વરિયાએ કહ્યું કે, અમારી પાસે ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે માહિતી આવી હતી. સમાજની વાડીમાં મિટિંગ થઈ હતી. પીડિતાને મદદ કરવા અને આરોપીને સજા કરવા માટે સમાજ આગળ આવ્યો હતો અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અમે પિકચરમાં ન હતા. આખરે અમે સાંભળ્યુ છે કે સમાધાન થઈ ગયુ છે, એક રીતે સમાજને અંધારામાં રખાયુ છે.
સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સહમંત્રી લાભ વરિયાએ કહ્યું કે, અમારી પાસે ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે માહિતી આવી હતી. સમાજની વાડીમાં મિટિંગ થઈ હતી. પીડિતાને મદદ કરવા અને આરોપીને સજા કરવા માટે સમાજ આગળ આવ્યો હતો અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અમે પિકચરમાં ન હતા. આખરે અમે સાંભળ્યુ છે કે સમાધાન થઈ ગયુ છે, એક રીતે સમાજને અંધારામાં રખાયુ છે.
5/5
ડો. દોશીએ હાઇકોર્ટમાં કરેલી કન્સર્ન ક્વોશિંગ મંજૂર થઈ હતી ત્યારે બીજી તરફ પોતે આ વાતથી અજાણ હોવાનું પીડિતાના પતિએ કહ્યું હતુ. જજે ઓરલ ઓર્ડર કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી ત્યારે પીડિતાના પતિનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાધાન થયું નથી. વધુ વાત કરતા તેમણે ફોન કાપી નાંખ્યો હતો.
ડો. દોશીએ હાઇકોર્ટમાં કરેલી કન્સર્ન ક્વોશિંગ મંજૂર થઈ હતી ત્યારે બીજી તરફ પોતે આ વાતથી અજાણ હોવાનું પીડિતાના પતિએ કહ્યું હતુ. જજે ઓરલ ઓર્ડર કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી ત્યારે પીડિતાના પતિનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાધાન થયું નથી. વધુ વાત કરતા તેમણે ફોન કાપી નાંખ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget