શોધખોળ કરો
સુરતઃ હિતેશે જ્યોતિષીને પૂછેલું, આ છોકરી સાથે મારાં લગ્ન થશે ? જ્યોતિષીએ શું કહેલું ?
1/5

હિતેશે અગાઉ રૂપિયા એક કરોડમાં જે ઘોડો ખરીદ્યો હતો તે ખરેખર જે નસલનો હોવો જોઈએ તે નસલનો નહીં પરંતુ હાઇબ્રિડ હતો. એટલું જ નહીં, ભેજવાળી જગ્યા પર ઘોડા રાખવાથી ઘોડા બીમાર રહે તે જાણકારી પણ તેની પાસે ન હતી. તેના ફાર્મ હાઉસ પર ભેજવાળું વાતાવરણ હોવાથી ઘોડા સતત બીમાર રહેતા હતા. હજુ સુધી જ્યોતિને પોલીસે પૂછપરછ માટે બોલાવી નથી. તેણે પોલીસ બોલાવશે, તો જશે તેમ જણાવ્યું હતું.
2/5

જ્યોતિષીએ હિતેશને રાહુ કાળ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર 2017થી રાહુનો સમય કર્ક રાશિના લોકો માટે કપરો સાબિત થશે. આ સમયગાળામાં ખૂબ સાચવીને કામ કરવું. જોકે, આ પહેલા જ હિતેશે આપઘાત કરી લીધો છે. હિતેશને ઘોડાનો ખૂબ શોખીન હતો, પરંતુ તેને ઘોડા વિશેની જાણકારી ન હતી. જેના કારણે તેની સાથે છેતરપિંડી પણ થઈ હતી.
Published at : 03 Jul 2017 11:29 AM (IST)
View More























