શોધખોળ કરો
સુરતઃ પતિના રહસ્યમય મોત પછી ગર્ભવતી પત્નીનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
1/5

નીશાએ સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં નીશા મિશ્રા અપને પતિ કે બિના જીંદા નહીં રહ શકતી. ઈસલીયે મેં આત્મહત્યા કરને જા રહી હું. મેરી મોત કી જીમ્મેદાર મેં ખુદ હું. મેરે મરને કે બાદ મા-બાપ-ભાઈ પરેશાન ન કરે.
2/5

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પતિના રહસ્યમય મોત પછી તેની ગર્ભવતી પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાએ આપઘાત કરતાં પહેલા સૂસાઈડ નોટ લીખી હતી. જેમાં લખ્યું છે કે, મેં નીશા મિશ્રા અપને પતિ કે બિના જીંદા નહીં રહ શકતી. ઈસલીયે મેં આત્મહત્યા કરને જા રહી હું.
Published at : 05 May 2017 03:09 PM (IST)
View More























