શોધખોળ કરો

સુરત: અનિલ મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો ને સાડા ત્રણ વર્ષની બાળકી રૂમમાં આવી ગઈ પછી શું થયું? જાણો વિગત

1/6
નરાધમ અનિલ યાદવને સોમવારે સાંજે 4 વાગ્યે તેને તબીબી તપાસ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો પણ લેવાયા હતા. ઈમરજન્સી વિભાગમાં જ દોઢ કલાક સુધી તેના પોટેન્સી સહિતના વિવિધ તબીબી પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે તેના લોહીના નમુના, માથાના તેમજ ગુપ્તાંગના વાળ, લાળ, વીર્ય અને નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે.
નરાધમ અનિલ યાદવને સોમવારે સાંજે 4 વાગ્યે તેને તબીબી તપાસ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો પણ લેવાયા હતા. ઈમરજન્સી વિભાગમાં જ દોઢ કલાક સુધી તેના પોટેન્સી સહિતના વિવિધ તબીબી પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે તેના લોહીના નમુના, માથાના તેમજ ગુપ્તાંગના વાળ, લાળ, વીર્ય અને નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે.
2/6
આ અંગેની માહિતી આપવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, અનિલ યાદવે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે તેના મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોતો હતો તે વખતે જ બાળકી તેના ઘરમાં આવી ને તેણે આ અધમ કૃત્ય કર્યું હતું.
આ અંગેની માહિતી આપવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, અનિલ યાદવે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે તેના મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોતો હતો તે વખતે જ બાળકી તેના ઘરમાં આવી ને તેણે આ અધમ કૃત્ય કર્યું હતું.
3/6
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તા. 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારૂતિવાન મારફતે પાલેજ પહોંચ્યો હતો. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી થઈ બિહારના બક્સર સુધી પહોંચ્યો હતો.
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તા. 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારૂતિવાન મારફતે પાલેજ પહોંચ્યો હતો. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી થઈ બિહારના બક્સર સુધી પહોંચ્યો હતો.
4/6
અનિલ યાદવને સોમવારના રોજ મોડી સાંજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના બંગલે રજૂ કરી પોલીસે 30મી ઓક્ટોબર સુધીના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી તરફે હાલ કોઈ વકીલ હાજર રહ્યો નહતો.
અનિલ યાદવને સોમવારના રોજ મોડી સાંજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના બંગલે રજૂ કરી પોલીસે 30મી ઓક્ટોબર સુધીના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી તરફે હાલ કોઈ વકીલ હાજર રહ્યો નહતો.
5/6
અનિલ યાદવને સ્મીમેર હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા-જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. તબીબ સમક્ષ નરાધમે નીવેદન આપ્યું હતું કે, પોતે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી કબાટ પર મૂકીને નાસી છુટ્યો હતો.
અનિલ યાદવને સ્મીમેર હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા-જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. તબીબ સમક્ષ નરાધમે નીવેદન આપ્યું હતું કે, પોતે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી કબાટ પર મૂકીને નાસી છુટ્યો હતો.
6/6
સુરત: સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા અનિલ યાદવે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ 14મીની રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ પર અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો તે સમયે બાળકી તેના રૂમમાં આવી હતી અને તેની વાસનાનો કીડો સળવળ્યો હતો. પરિણામની કોઈ પણ ચિંતા કર્યા વગર તેણે આ અધમ કૃત્ય કરી નાખ્યું હતું. બાળકી મોટા મોટા અવાજે રડવા લાગી હતી. જેથી તેના અવાજને રુંધવા માટે બાળકીનું મોઢું બંધ કર્યું તો શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
સુરત: સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા અનિલ યાદવે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ 14મીની રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ પર અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો તે સમયે બાળકી તેના રૂમમાં આવી હતી અને તેની વાસનાનો કીડો સળવળ્યો હતો. પરિણામની કોઈ પણ ચિંતા કર્યા વગર તેણે આ અધમ કૃત્ય કરી નાખ્યું હતું. બાળકી મોટા મોટા અવાજે રડવા લાગી હતી. જેથી તેના અવાજને રુંધવા માટે બાળકીનું મોઢું બંધ કર્યું તો શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget