શોધખોળ કરો
સુરત જૈનાચાર્યે 19 વર્ષની છોકરી સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલીને કર્યો ચોંકાવનારો દાવો ? જાણો વિગત
1/6

સુરત: સુરતમાં 49 વર્ષીય જૈન આચાર્ય શાંતિસાગરે 19 વર્ષની વિદ્યાર્થિની સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલી લીધું છે. જો કે તેમણે યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબધ બાંધીને સેક્સ માણ્યું હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, યુવતીની મરજીથી તેમણે તેની સાથે સેક્સ માણ્યું હતું.
2/6

નાનપુરા દિગંમ્બર જૈન મંદિરના શાંતિસાગર (ગિરિરાજ સજ્જનલાલ શર્મા, ગુના, મધ્યપ્રદેશ)ના આશીર્વાદ માટે મધ્યપ્રદેશના પરિવાર સાથે આવેલી વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીને મંત્રજાપના બહાને રાત્રિ રોકાણ કરાવી બળજબરીપૂર્વક સેક્સ માણવાની ઘટનાએ જૈન સમાજમાં ખળભળાટ મચાવ્યો છે.
Published at : 16 Oct 2017 10:11 AM (IST)
View More























