શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ

1/3
આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
2/3
સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
3/3
કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.
કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget