શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ

1/3
આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
2/3
સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
3/3
કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.
કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
Embed widget