શોધખોળ કરો

Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ

Airtel Down: ટેલિકોમ કંપની એરટેલના નેટવર્કમાં મોટી સમસ્યાના કારણે લાખો યુઝર્સ પરેશાન છે

Airtel Down: ટેલિકોમ કંપની એરટેલના નેટવર્કમાં મોટી સમસ્યાના કારણે લાખો યુઝર્સ પરેશાન છે. કંપનીના યુઝર્સે જણાવ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી. તેઓ કોલ પણ કરી શકતાં નથી. આજે સવારે 10.30 વાગ્યાથી ડાઉનડિટેક્ટર પર નેટવર્ક સમસ્યાઓના અહેવાલો નોંધાયા હતા. ઘણા યુઝર્સના ફોનમાં નેટવર્ક ગાયબ છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે બ્રોડબેન્ડ કનેક્શનમાં સમસ્યા છે. દેશના ઘણા શહેરોમાં કંપનીની સર્વિસ ડાઉન હોવાનું સામે આવી રહ્યું છે.

લોકો એક્સ પર ફરિયાદ કરી રહ્યા છે

એક્સ પર એક યુઝરે લખ્યું હતું કે એરટેલ બ્રોડબેન્ડ અને મોબાઈલ સર્વિસ બધુ ડાઉન છે. મોબાઈલ અને બ્રોડબેન્ડમાં નેટવર્ક નથી. અન્ય એક યુઝરે સવાલ પૂછતા લખ્યું, શું એરટેલ ડાઉન છે? મારા વાઈફાઈ અને મોબાઈલ બંને પર ઈન્ટરનેટ કામ કરતું નથી.

Downdetector અનુસાર, 46 ટકા લોકોએ એરટેલ સેવાને સંપૂર્ણ બંધ કરવાની જાણ કરી છે, 32 ટકા લોકોએ સિગ્નલ ન હોવાની જાણ કરી છે અને 22 ટકા લોકોએ મોબાઇલ ફોન સંબંધિત ફરિયાદો નોંધાવી છે. બેંગલુરુ અને અમદાવાદ સહિતના ઘણા શહેરોના લોકોએ એરટેલ સેવાઓ ડાઉન હોવાની વાત કરી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેઓ છેલ્લા 60 કલાકથી નેટવર્ક ખરાબ હોવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

હવે જ્યારે ટેલિકોમ કંપનીઓ માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરશે, ત્યારે યુઝર્સને તેમના સેકન્ડરી સિમ માટે સસ્તું રિચાર્જ મળી રહેશે. જ્યારે પ્રાથમિક સિમ કાર્ડમાં તેઓ હાલના મોંઘા રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરી શકશે. CNBC આવાઝના રિપોર્ટ અનુસાર, ટ્રાઈ ટૂંક સમયમાં આ માટે નવા નિયમો લાવવા જઈ રહી છે, જેથી યુઝર્સ માત્ર વોઈસ અને SMS પેકથી જ પોતાનો નંબર રિચાર્જ કરી શકે. હાલમાં ભારતમાં લગભગ 30 કરોડ 2જી યુઝર્સ છે, જેમને પોતાનો નંબર એક્ટિવ રાખવા માટે મોંઘું રિચાર્જ કરાવવું પડે છે.                          

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

ટોપ સ્ટોરી

ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget