શોધખોળ કરો

કૉલ કરનારા તમામનું દેખાશે નામ, Jio, Airtel અને Vi આપશે Truecaller જેવી સર્વિસઃ રિપોર્ટ

મોબાઇલ યુઝર્સને ટૂંક સમયમાં સ્પામ કોલ્સથી રાહત મળી શકે છે. હવે તેમને કોલરનું નામ જાણવા માટે ટ્રુકોલર જેવી થર્ડ-પાર્ટી એપ્સ પર આધાર રાખવો પડશે નહીં

મોબાઇલ યુઝર્સને ટૂંક સમયમાં સ્પામ કોલ્સથી રાહત મળી શકે છે. હવે તેમને કોલરનું નામ જાણવા માટે ટ્રુકોલર જેવી થર્ડ-પાર્ટી એપ્સ પર આધાર રાખવો પડશે નહીં. ટેલિકોમ કંપનીઓ પોતે જ મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનારનું નામ બતાવશે. આ માટે Jio, Airtel અને Vodafone Idea એ HP, Dell, Ericsson અને Nokia સાથે હાથ મિલાવ્યા છે. આ કંપનીઓ સાથે મળીને એવા સર્વર અને સોફ્ટવેર વિકસાવશે જે મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનારનું નામ બતાવશે.

ઘણી જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ કંપનીઓએ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) લાગુ કરવા માટે જરૂરી સાધનોનો ઓર્ડર આપી દીધો છે. આ માટે ઘણી જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે અને એકવાર ટેકનોલોજી સ્ટેબલ થઈ જશે પછી તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે. જોકે, આ ટેકનોલોજી ફીચર ફોન પર કામ કરશે નહીં.

TRAI એ ગયા વર્ષે ભલામણ કરી હતી

નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ સ્માર્ટફોન માટે CNAP લાગુ કરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત ટ્રાઇએ સરકારને તમામ ટેલિકોમ કંપનીઓ માટે તેનો અમલ ફરજિયાત બનાવવા જણાવ્યું હતું. CNAPના અમલીકરણથી ગ્રાહકો સ્પામ કોલ્સની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકશે. આનાથી તેમના માટે મહત્વપૂર્ણ કૉલ્સ ઓળખવાનું સરળ બનશે.                     

CNAP કેવી રીતે કાર્ય કરશે?

સરળ શબ્દોમાં કહીએ તો આ સેવા ટ્રુકોલરની જેમ કામ કરશે જે મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનારનું નામ બતાવે છે. જ્યારે મોબાઇલ ફોન પર CNAP લાગુ કરવામાં આવશે ત્યારે ટેલિકોમ કંપનીમાં નોંધાયેલા યુઝર્સનું નામ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. જોકે, શરૂઆતમાં ફક્ત તે જ કંપનીના યુઝર્સના નામ જ સ્ક્રીન પર દેખાશે. ઉદાહરણ તરીકે જો કોઈ Jio યુઝર્સને અન્ય જિયો યુઝર્સનો કોલ આવે છે, તો તેનું નામ દેખાશે. જો કોઈ એરટેલ યુઝર તેને ફોન કરશે તો તેનું નામ તેની સ્ક્રીન પર દેખાશે નહીં. અત્યાર સુધી સરકારે ટેલિકોમ કંપનીઓ વચ્ચે ગ્રાહકોનો ડેટા શેર કરવાની મંજૂરી આપી નથી.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget