શોધખોળ કરો

ઇન્ટરનેટ માટે બેસ્ટ ઓફર, આ રિચાર્જ પર 3GB ડેટા સાથે મળી રહી છે 90 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી, જાણો વિગતે

આ બન્ને પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જોકે આ ઓફર લિમીટેડ સમય માટે છે અને આનો લાભ 31 માર્ચ 2022 સુધી લઇ શકાય છે. 

નવી દિલ્હીઃ ભારતની સરકારી ટેલિકૉમ કંપની (BSNL) પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન પર એક શાનદાર ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત કંપનીના બે પ્રીપેડ પ્લાન્સ પર 90 દિવસ સુધીની એક્સ્ટ્રા વેલિડિટી આપવામાં આવી રહી છે. આ બન્ને પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જોકે આ ઓફર લિમીટેડ સમય માટે છે અને આનો લાભ 31 માર્ચ 2022 સુધી લઇ શકાય છે. 

BSNL 2999 Plan Offer - 
બીએસએનએલના 2,999 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સાથે કંપની 90 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. આ પ્લાનમાં સામાન્ય રીતે 365 દિવસની વેલિડિટી મળે છે. પરંતુ ઓફરની સાથે સાથે હવે આ 455 દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત ગ્રાહકોને દરરોજ 3GB ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલ અને 100 SMS મફત આપવામાં આવી રહ્યાં છે. 

BSNL 2399 Plan Offer - 
બીએસએનએલનો 2,399 રૂપિયાનો પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જોકે આમાં કંપની 60 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. આ રીતે હવે આ પ્લાન 425 દિવસ સુધી ચાલશે. પ્લાનમાં ગ્રાહકને દરરોજ 3GB ડેટા, અનલિમીટેડ કૉલ અને 100 SMS મફત આપવામાં આવી રહ્યાં છે. 

Jio અને Airtelનો 2999 રૂપિયાનો પ્લાન -  
રિલાયન્સ જિઓનો 2999 રૂપિયાનો પ્લાન દરરોજ 2.5GB ડેટા અને 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન ઓફર સામેલ છે. 

વળી, એરટેલના પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા મળશે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMSની સાથે Disney+ Hotstar, વિન્ક મ્યૂઝિક, ફ્રી હેલો ટ્યૂન્સ અને પ્રાઇમ વીડિયો ફ્રી ટ્રાયલનુ સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget