શોધખોળ કરો

BSNLના આ નવા પ્લાનથી હવે Airtel અને Jioનું ટેન્શન વધ્યું, 320GB ડેટા સાથે વેલિડિટી 160 દિવસની છે

BSNL એ પણ લોકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં લોકોને ઈન્ટરનેટ ડેટાની સાથે લાંબી વેલિડિટી પણ મળશે.

BSNL: તાજેતરમાં, દેશની ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. ત્યારથી બીએસએનએલ તરફ લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન BSNL એ પણ લોકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં લોકોને ઈન્ટરનેટ ડેટાની સાથે લાંબી વેલિડિટી પણ મળશે. આટલું જ નહીં, તમને આમાં બીજા ઘણા ફાયદાઓ પણ મળવાના છે. તમને જણાવી દઈએ કે BSNL ઘણા રાજ્યોમાં 4G સેવા શરૂ કરી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે BSNLના આ નવા રિચાર્જમાં લોકોને 160 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય BSNLના આ પ્લાનમાં યૂઝર્સને 320GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ રિચાર્જની કિંમત 997 રૂપિયા રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત લોકોને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળશે. 

BSNLના આ નવા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળે છે, એટલે કે તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકો છો. આ રિચાર્જ પ્લાન સમગ્ર દેશમાં ફ્રી રોમિંગ સાથે આવે છે.

5G સેવા ટૂંક સમયમાં શરૂ થશે
ખાનગી ટેલિકોમ કંપનીઓએ દેશમાં 5G સેવા શરૂ કરી છે. હવે BSNL પણ ટૂંક સમયમાં તેની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. BSNL 4G ની સાથે સાથે કંપની 5G સર્વિસ પર પણ ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. કંપનીએ 4G માટે દેશમાં હજારો ટાવર લગાવ્યા છે, ત્યારે 5G નેટવર્કનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક મહિનામાં BSNL દેશમાં તેની 5G સેવા પણ શરૂ કરી શકે છે, જેના પછી લોકોને એક સારો વિકલ્પ પણ મળી શકે છે.આ હવે બીએસએનએલના કારણે ખાનગી ટેલિકોમ કંપનીની મુશ્કેલીઓ વધી છે કારણકે છેલ્લા ઘણા સમયમાં લાખો યુઝર્સ BSNL તરફ વળ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget