શોધખોળ કરો

RO Filter Change: RO ના ફિલ્ટરને કેટલા દિવસે બદલવું જોઈએ? મોટાભાગે લોકો કરે છે આ ભૂલ 

વોટર  પ્યૂરીફાયરનું  એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણીની ગુણવત્તા સુધારવા વોટર પ્યુરિફાયર આવશ્યક છે.
  • પીવાના પાણીમાં TDS નું સ્તર 50-120 mg/L હોવું જોઈએ.
  • ખારું પાણી કે ધીમી ગતિ ફિલ્ટર ખરાબી સૂચવે છે.
  • ફિલ્ટર દર 6-12 મહિને, RO મેમ્બ્રેન 3 વર્ષે બદલો.

RO Filter: બધા જાણે છે કે પાણી જીવન છે. જોકે આપણા સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. છતાં ભારતના ઘણા વિસ્તારોમાં લાખો લોકો હજુ પણ અશુદ્ધ પાણી પીવાથી મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં લોકો વોટર પ્યૂરીફાયરનો વ્યાપક ઉપયોગ કરે છે. એટલું જ નહી લોકો તેની સર્વિસને લઈ ઘણી વખત નજરઅંદાજ પણ કરે છે.  જ્યારે મશીન સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે જ ફિલ્ટર બદલતા હોય છે.

પાણીમાં TDS લેવલ ચેક કરો 

એ વાત તો બધા જાણે છે કે વોટર  પ્યૂરીફાયરનું  એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. વધુ હોવા પર તે સ્વાસ્થ્ય માટે  જીવલેણ હોઈ શકે છે.

ખરાબ ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?

નોંધ કરો કે જો પાણી પીતી વખતે કડવું અથવા ખારું લાગે છે તો એવું માની લેવું સલામત છે કે તમારુ વોટર પ્યૂરીફાયર સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. વધુમાં, જો વોટર પ્યૂરીફાયરની  ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગતો હોય તો આ પણ ફિલ્ટર ખરાબનો સ્પષ્ટ સંકેત છે.

પ્યુરિફાયર ફિલ્ટર કેવી રીતે બદલવું

હંમેશા યાદ રાખો કે વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર છ કે એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જવું જોઈએ. વધુમાં, પ્યુરિફાયરમાં રહેલું RO મેમરન  ફક્ત ત્રણ વર્ષ સુધી ચાલે છે. જો કે, પાણીની ગુણવત્તા અને ઉપયોગના આધારે તમે નિયત તારીખ પહેલાં તમારા વોટર પ્યુરિફાયરની સરળતાથી લાયક ટેકનિશિયન દ્વારા તપાસ કરાવી શકો છો. 

આ પણ વાંચો- Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત

RO સાથે UV (અલ્ટ્રાવાયોલેટ) અને UF (અલ્ટ્રા ફિલ્ટરેશન) ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. પાણીની દુર્ગંધ અને ખરાબ સ્વાદ દૂર કરે છે. RO પાણીમાંથી TDS નું પ્રમાણ ઘટાડીને પાણીને પીવાલાયક બનાવે છે. વોટર પ્યુરીફાયર પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષાર (TDS), બેક્ટેરિયા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે.  તમારા વિસ્તારના પાણીનો ટીડીએસ (TDS) ઊંચો હોય તો તેને નિયંત્રિત કરીને પાણીને પીવાલાયક બનાવે છે. 

Frequently Asked Questions

પાણીના TDS નું યોગ્ય સ્તર કેટલું હોવું જોઈએ?

આરોગ્ય ધોરણો મુજબ, પીવાના પાણીમાં TDS નું સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. આનાથી વધુ TDS સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

ખરાબ વોટર પ્યુરિફાયર ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?

જો પાણી પીતી વખતે કડવું કે ખારું લાગે, અથવા પ્યુરિફાયરની ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગે, તો તે ફિલ્ટર ખરાબ હોવાનો સંકેત છે.

વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર કેટલા સમયે બદલવું જોઈએ?

સામાન્ય રીતે, વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર દર છ કે એક વર્ષે બદલવું જોઈએ. RO મેમ્બ્રેન ત્રણ વર્ષ સુધી ચાલે છે.

RO, UV અને UF ટેકનોલોજી શું કાર્ય કરે છે?

RO પાણીમાંથી TDS ઘટાડે છે, જ્યારે UV અને UF ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે અને પાણીની દુર્ગંધ તથા ખરાબ સ્વાદ દૂર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
OnePlus નો સૌથી સસ્તો 5G ફોન આ તારીખે થશે લોન્ચ, જાણો આ સ્માર્ટફોનની કિંમત
OnePlus નો સૌથી સસ્તો 5G ફોન આ તારીખે થશે લોન્ચ, જાણો આ સ્માર્ટફોનની કિંમત
Google પર આ વસ્તુઓ સર્ચ કરતા પહેલા સાવધાન, નહીં તો થઈ જશે મોટો કાંડ
Google પર આ વસ્તુઓ સર્ચ કરતા પહેલા સાવધાન, નહીં તો થઈ જશે મોટો કાંડ
Smart Meter: શું સ્માર્ટ મીટર હેક થઈ શકે? જાણો તે કઈ ટેકનોલોજી પર કામ કરે છે, કેટલી મજબૂત છે તેની સિક્યોરિટી
Smart Meter: શું સ્માર્ટ મીટર હેક થઈ શકે? જાણો તે કઈ ટેકનોલોજી પર કામ કરે છે, કેટલી મજબૂત છે તેની સિક્યોરિટી
Advertisement

વિડિઓઝ

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી
US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત
Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું
Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
PM Kisan Yojana : ખેડૂતો માટે જરૂરી સમાચાર, આ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
PM Kisan Yojana : ખેડૂતો માટે જરૂરી સમાચાર, આ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
FIFA World Cup 2026: ફક્ત 28 સેકન્ડમાં પલટી મેચ, બેલ્જિયમના રોમેલુ લુકાકુએ ઈજિપ્ત વિરુદ્ધ કર્યો ચમત્કાર
FIFA World Cup 2026: ફક્ત 28 સેકન્ડમાં પલટી મેચ, બેલ્જિયમના રોમેલુ લુકાકુએ ઈજિપ્ત વિરુદ્ધ કર્યો ચમત્કાર
Share Market: શેરમાર્કેટમાં આજે પણ રોનક યથાવત, 76000 ની પાર પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટી પણ 70 પૉઇન્ટ અપ
Share Market: શેરમાર્કેટમાં આજે પણ રોનક યથાવત, 76000 ની પાર પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટી પણ 70 પૉઇન્ટ અપ
E20થી ખરાબ થઈ રહી છે બાઈક? અપનાવો આ પાંચ રીત, સમસ્યાથી મળશે છૂટકારો
E20થી ખરાબ થઈ રહી છે બાઈક? અપનાવો આ પાંચ રીત, સમસ્યાથી મળશે છૂટકારો
Embed widget