શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

149 રૂપિયામાં Jio-Vodafone-Airtelમાંથી કોનો પ્લાન છે શ્રેષ્ઠ? જાણો વિગતે

રિલાયન્સ જિઓા 149 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. ઉપરાંત કોલિગંની સુવિધા પણ મળે છે.

નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના ગ્રાહકો માટે સસ્તા અને વાજબી ડેટા પેક લઈને આવી છે. આ પ્લાનની વેલિડિટી અંદાજે એક મહિનાની હોય છે. આજે અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ કે 149 રૂપિયાના પ્લાનમાં કઈ કંપની કેવા ફાયદા આપી રહી છે. Reliance Jio રિલાયન્સ જિઓા 149 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. ઉપરાંત કોલિગંની સુવિધા પણ મળે છે. કંપની આ પ્લાનમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ આપી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર 300 નોન જિઓ મિનિટ્સ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં કંપની આ પેકમાં તમને દરરોજ 100 એસએમએસની સાથે જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. Vodafone 149 રૂપિયામાં વોડાફોન પોતાના યૂઝર્સને બે જીબી ડેટા આપી રહી છે. સાથે જ કંપની એક જીબી ડેટા એક્સ્ટ્રા આપી રહી છે. એવામાં યૂઝર્સને કુલ ત્રણ જીબી ડેટા મળે છે. કંપની આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. ઉપરાંત તમને 300 એસએમએસની સાથે સાથે વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે. Airtel જો એરટેલના પ્લાનની વાત કરીએ તો તેમાં બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. જો તમે આ પ્લાન લો છો તો તમને તેમાં 300 એસએમએસ ફ્રી મળશે. એટલું જ નહીં તેમાં તમને એરટેલ એક્સટ્રીમ, વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન અને ફ્રી હેલોટ્યૂન્સની સુવિધા મળી રહી છે. આ પ્લાન 28 દિવસની વેલિડી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Embed widget