શોધખોળ કરો

Ac Tips: લાઈટ બીલ ઓછુ કરવા માટે તમારા AC માં સેટ કરી દો આટલું તાપમાન, થશે ફાયદો

આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરીને તમારું વીજળી બિલ ઓછું રાખી શકો છો.

AC એ એકમાત્ર એવું સાધન છે જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે. હવે ફરી એકવાર ઉનાળો શરૂ થયો છે, ધીમે ધીમે મહિનાઓથી બંધ રહેલા એસી ફરી એકવાર કામ કરવા લાગ્યા છે. AC ગરમીથી રાહત તો આપે છે પરંતુ તેના કારણે વીજળીના મોટા બીલનું ટેન્શન પણ થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરીને તમારું વીજળી બિલ ઓછું રાખી શકો છો.

એ વાત સાચી છે કે AC ચલાવવાથી સામાન્ય દિવસો કરતાં વધુ વીજળીનું બીલ આવે છે. જો કે, કેટલીકવાર આપણા દુરુપયોગને કારણે વીજળીનું બીલ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો આપણે ઉનાળામાં સ્પ્લિટ એસી અથવા વિન્ડો એસીનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે વીજળીનું બીલ વધતું અટકાવી શકીએ છીએ. AC ચલાવીને વીજળીનું બીલ ઘટાડવા માટે, એસીનું તાપમાન સેટિંગ સમજવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

AC ચલાવવાથી વીજળીનું બીલ કેટલું વધશે તે તમે ACને કયા તાપમાને સેટ કર્યું છે તેના પર ઘણો આધાર રાખે છે. ઘણી વખત લોકો વિચારે છે કે ઓછા તાપમાનમાં AC ચલાવવાથી બીલ ઘટશે પરંતુ એવું નથી. તમે ACનું તાપમાન જેટલું ઓછું રાખશો, વીજળીનું બીલ એટલું જ વધારે આવશે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, જો તમે ACને 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સેટ કરો છો, તો તે વીજળીના બીલમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ જ કારણ છે કે લગભગ તમામ એર કન્ડીશન્સમાં કે જેને BEE સ્ટાર રેટિંગ આપવામાં આવે છે, AC ડિફોલ્ટ રૂપે 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય છે. ACનું આ તાપમાન ન માત્ર વીજળીનું બીલ વધતું અટકાવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય તાપમાન છે.

24 ડિગ્રી સેલ્સિયસના તાપમાને AC ચલાવવું

જેમ જેમ તમે ACનું તાપમાન ઓછું કરો છો, તેની અસર વીજળીના બીલ પર પણ પડે છે. તમને જણાવી દઈએ કે તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવાથી વીજળીનું બીલ લગભગ 10-12 ટકા વધી જાય છે. તેથી, તમારે હંમેશા 24 ડિગ્રી સેલ્સિયસના આદર્શ તાપમાને AC ચલાવવું જોઈએ.

આ કારણે ACમાં આવે છે વધુ વીજળીનું બીલ

ACનું બીલ વધારે આવવાનું એકમાત્ર કારણ ખોટું તાપમાન સેટિંગ નથી. નીચા સ્ટાર રેટિંગવાળા ACમાં પણ વધુ વીજળીનું બીલ આવે છે. કોઈપણ ACનું સ્ટાર રેટિંગ દર્શાવે છે કે તે કેટલી વીજળીનો વપરાશ કરશે. ACનું સ્ટાર રેટિંગ જેટલું ઊંચું હશે, તેટલી ઓછી વીજળી વાપરે છે અને તેથી બીલ પણ ઓછું આવશે. સરળ શબ્દોમાં સમજાવવા માટે, 5 સ્ટાર રેટિંગવાળા ACનું બીલ ઘણું ઓછું હશે, જ્યારે 3 સ્ટાર રેટિંગવાળા ACનું બિલ વધારે હશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
Embed widget