શોધખોળ કરો

ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે

થૉમસને હવે એન્ડ્રૉઇડ સીરીઝમાં પોતાની સૌથી સસ્તી ટીવી લૉન્ચ કરી દીધી છે. થૉમસને એન્ડ્રૉઇડ ટીવીના કેટલાય મૉડલો લૉન્ચ કર્યા છે. આ ટીવી કંપનીએ ગૂગલ સાથે મળીને ડેવલપ કરી છે. આ લિસ્ટમાં 32 ઇંચથી લઇને 55 ઇંચની ટીવી સામેલ છે

નવી દિલ્હીઃ ભારતમાં હવે ધીમે ધીમે એન્ડ્રૉઇડ ટીવીની હોડ લાગી છે. થૉમસને હવે એન્ડ્રૉઇડ સીરીઝમાં પોતાની સૌથી સસ્તી ટીવી લૉન્ચ કરી દીધી છે. થૉમસને એન્ડ્રૉઇડ ટીવીના કેટલાય મૉડલો લૉન્ચ કર્યા છે. આ ટીવી કંપનીએ ગૂગલ સાથે મળીને ડેવલપ કરી છે. આ લિસ્ટમાં 32 ઇંચથી લઇને 55 ઇંચની ટીવી સામેલ છે. Thomson Path 9A અને 9R TVના સ્પેશિફિકેશન્સ થૉમસનેની Path લાઇનઅપ ટીવીને 9A અને 9R બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. 9A એચડી રેડી અને ફૂલ એચડી ટીવી છે. જ્યારે 9R 4K ટીવી છે. 9Aમાં કંપનીએ 32 ઇંચ HD Path, 32 ઇંચ HD બેઝલલેસ, 40 ઇંચ ફૂલએચડી અને 43 ઇંચ ફૂલ એચડી સામેલ છે. આ ઉપરાંત 9R રેન્જમાં 43 ઇંચ 4K Path, 50 ઇંચ 4K Path અને 55 ઇંચ 4K Path ટીવી લૉન્ચ કરવામાં આવી છે. આ ટીવી સીરીઝ એન્ડ્રૉઇડ 9 પર બેઝ્ડ છે. આમાં તમને પ્લે સ્ટૉરનુ એલિક્સ પણ સળી શકે છે. ટીવીમાં ક્રૉમક્રાસ્ટ બિલ્ટ ઇન છે, અને સ્ટ્રીમિંગની મજા પણ લઇ શકાય છે. આમાં વાઇડ વ્યૂઇંગ માટે એક IPS પેનલ આપવામાં આવી છે. 4K રિઝૉલ્યૂશન વાળી 9R ટીવીમાં HDR સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે Thomson Path 9A AND 9R TVની કિંમત થૉમસન 9A અને 9R સીરીઝ ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી વેચાણ માટે અવેલેબલ થશે. 9A સીરીઝની 32 ઇંચ HD Path ની કિંમત 10,999 રૂપિયા છે. 32 ઇંચ એચડી બેઝલલેસ 11,499 રૂપિયા, 40 ઇંચ ફૂલ HD અને 43 ઇંચ ફૂલ HD ટીવી 16,499 રૂપિયા અને 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. 9R સીરીઝમાં 43 ઇંચ 4K Path ની કિંમત 21,999 રૂપિયા, 50 ઇંચ 4K Pathની કિંમત 25,999 રૂપિયા અને 55 ઇંચ 4K Path ટીવી 29,999 રૂપિયા સુધીની છે. ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget