શોધખોળ કરો

લૉન્ચ પહેલા દેખાઇ Galaxy Z Fold 5ની ડિઝાઇન, ફોનનો લૂક અને સ્પેસ પર કરો એક નજર.....

Galaxy Z Fold 5માં ગ્રાહકો 7.6-inch AMOLED ડિસ્પ્લે મેળવી શકે છે, જે 120hzના રિફ્રેશ રેટને સપૉર્ટ કરશે.

Samsung Galaxy Z Fold 5: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક નવો લેટેસ્ટ ફિચર્સ વાળો સ્માર્ટફોન આવી રહ્યો છે, સેમસંગ બહુ જલદી પોતાનો હાઇટેક ફોન લઇને આવી રહી છે. હાલમાં તાજા લીક્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેમસંગ પોતાના અપકમિંગ Galaxy Z Fold 5ને બહુ જલદી લૉન્ચ કરી શકે છે. આ મોબાઈલ ફોન કંપની જુલાઈના છેલ્લા અઠવાડિયામાં લૉન્ચ કરી શકે છે. સ્માર્ટફોનના લૉન્ચિંગ પહેલા તેની ડિઝાઇન ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન Mysmartprice નામની વેબસાઇટ દ્વારા શેર કરવામાં આવી છે. તસવીરો પરથી જાણવા મળે છે કે સ્માર્ટફોન પાતળો હશે અને તે S-Penને સપૉર્ટ કરશે.

મળી શકે આ સ્પેક્સ - 
Galaxy Z Fold 5માં ગ્રાહકો 7.6-inch AMOLED ડિસ્પ્લે મેળવી શકે છે, જે 120hzના રિફ્રેશ રેટને સપૉર્ટ કરશે. સ્ક્રીનની સુરક્ષા માટે આને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ વિક્ટસ 2નું પ્રૉટેક્શન મળશે. મોબાઈલ ફોનનું સેકન્ડરી ડિસ્પ્લે 6.2 ઈંચનું હશે. આ સ્માર્ટફોનને Qualcomm Snapdragon 8 Gen 2 SoCનો સપૉર્ટ મળી શકે છે, જે કંપનીએ Galaxy S23 લાઇનઅપમાં પણ આપ્યો છે.

ફોટોગ્રાફી માટે ફૉલ્ડેબલ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ અવેલેબલ હશે જેમાં 50MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 10MP ટેલિફોટો કેમેરા હશે. ફ્રન્ટ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે બંને ડિસ્પ્લેમાં 12MP કેમેરા અવેલેબલ હશે. સેમસંગ આ ફોનને 8GB, 12GB રેમ અને 25GB/512GB અને 1TB સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરી શકે છે. Galaxy Z Fold 5માં તમે 45 Watt ફાસ્ટ ચાર્જિંગ સાથે 4400 mAh બેટરી મેળવી શકો છો.

આ દિવસે થઇ શકે છે લૉન્ચ - 
લીક્સ અનુસાર, સેમસંગ આ ફૉલ્ડેબલ ફોન ભારતમાં 26 જુલાઈએ લૉન્ચ કરી શકે છે. આમ પણ આ મોબાઈલ ફોન પહેલા ઓગસ્ટમાં શિડ્યૂલમાં હતો.                  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?Morbi Murder Case: મોરબીના યુવકના મોતમાં મોટો ખુલાસો, મિત્રોએ જ હત્યાને આપ્યો અંજામGujarat High Court: દ્વારકા ડિમોલિશન મામલે વકફ બોર્ડને હાઈકોર્ટ તરફથી ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Embed widget