શોધખોળ કરો

Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ

Fake Sim Cards: સરકારે Jio, Airtel, Vodafone-Idea અને BSNL સિમ કાર્ડ યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે

Fake Sim Cards: સરકારે Jio, Airtel, Vodafone-Idea અને BSNL સિમ કાર્ડ યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે આ તમામ ટેલિકોમ ઓપરેટરોના લગભગ 1.7 કરોડ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ સિમ કાર્ડ નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર એ સિમકાર્ડ બંધ કરી રહી છે જે નકલી દસ્તાવેજો આપીને જાહેર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે તમારું સિમ કાર્ડ કોઈ બીજાના દસ્તાવેજ પર આપવામાં આવ્યું નથી. જો આવું થાય તો તમારું સિમ કાર્ડ પણ બ્લોક થઈ શકે છે. સરકાર આવા નકલી સિમ કાર્ડ પર સતત પ્રતિબંધ લગાવી રહી છે જેથી સ્પામ કોલને રોકી શકાય.

AI ની મદદથી સિમ બ્લોક કરવામાં આવ્યા

નકલી દસ્તાવેજથી ખરીદવામાં આવેલા 1.77 કરોડ મોબાઈલ કનેક્શનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી બ્લોક કરવામાં આવ્યા છે. તે સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) સાથે કામ કરતા ચાર ટેલિકોમ સર્વિસ ઓપરેટરો (ટીએસપી) એ ટેલિકોમ નેટવર્ક સુધી પહોંચતા 45 લાખ નકલી આંતરરાષ્ટ્રીય કૉલ્સને બ્લોક કર્યા છે.

11 લાખ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા

સંચાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બેન્કો અને પેમેન્ટ વોલેટ્સ દ્વારા લગભગ 11 લાખ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવશે.

આ સ્ટેપને ફોલો કરો

જો તમે પણ જાણવા માંગો છો કે તમારું સિમ કાર્ડ કોના આધાર કાર્ડ પર આપવામાં આવ્યું છે, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.                                                                       

  1. સૌપ્રથમ tafcop.sancharsaathi.gov.in પર જાવ
  2. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  3. આ પછી તમને એક OTP મળશે, તેને એન્ટર કરો.
  4. ત્યાર પછી તમને તમારા આઈડીમાંથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તેની તમામ માહિતી મળી જશે.

Jio, Airtelની દિવાળી ઓફર! આ 3 પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન બિલકુલ મફતમાં ઉપલબ્ધ થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget