શોધખોળ કરો

iPhone Care Tips: તમારો iPhone ઉનાળામાં આગનો ગોળો બની જશે! ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો

ઉનાળામાં iPhoneની બેટરીને હેલ્દી રાખવામાટે Appleએ કેટલીક મહત્વની ટિપ્સ આપી છે.આમાં આઇફોનને સૂર્યપ્રકાશથી બચાવવા,ચાર્જ કરતી વખતે કવર દૂર કરવા,GPS,બેકગ્રાઉન્ડ એપ્સ અને વાઇફાઇને બંધકરવાનો સમાવેશ થાય છે.

Summer iPhone Battery Care: દરેક વ્યક્તિ iPhone રાખવા માંગે છે, પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં iPhone ગરમ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં તમારી બેટરીની કાળજી લેવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એપલે આ સંદર્ભમાં ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે, જેને અનુસરીને આપણે આપણા iPhoneની બેટરી બચાવી શકીએ છીએ. ઉનાળામાં અવારનવાર ફોન બ્લાસ્ટ થવાના કિસ્સા સામે આવે છે, તેનું  કારણ ગરમીજ છે જયારે ફોન સીધા સુર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તેની બેટરી પર અસર થાય છે. માટે તેને ગરમીના સંપર્કમાં આવવાથી રોકવો અનિવાર્ય છે. 

ઉનાળામાં આઇફોન બેટરી કેટલા તાપમાન સુધી ટકી શકે છે તેના સંદર્ભમાં, Appleના જણાવ્યા અનુસાર, બેટરી સામાન્ય રીતે 0 થી 35 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. જો આઇફોન આ મર્યાદા કરતાં વધુ તાપમાનમાં રહે છે, તો તેની બેટરી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને તેની ક્ષમતા પણ ઘટી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે આઇફોનને ખૂબ ગરમ અથવા ઠંડા તાપમાનમાં ન રાખો, જેથી તેની બેટરી સામાન્ય રહે. અને ફોન ગરમ થવાની સંભાવના ઓછી રહે, તેમજ કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે. 

આઇફોનને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરો
આ સિવાય Appleએ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે. ઉદાહરણ તરીકે, આઇફોનને સીધા સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરો, ચાર્જ કરતી વખતે કવર દૂર કરો જેથી બેટરી ગરમ ન થાય. અતિશય ગરમીમાં, તમારા ફોનમાં જીપીએસ, બેકગ્રાઉન્ડ એપ્સ અને વાઇફાઇ બંધ કરો અને જો જરૂરી ન હોય તો, બ્લૂટૂથ અને હોટસ્પોટ પણ બંધ કરો. આ નાની-નાની શરતોને અનુસરીને, તમે તમારા iPhoneની બેટરીને સ્વસ્થ રાખી શકો છો અને તેના લાંબા જીવનનો આનંદ માણી શકો છો.

iPhone ની બેટરીને સ્વસ્થ રાખવા માટે Appleના આ સૂચનોને અનુસરવું એ આપણા ફોનના જીવન અને ક્ષમતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉનાળામાં, તમારા આઇફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તેની કાળજી લેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગરમીના કારણે ફોન ગરમ થવાથી કેટલીક વાર બ્લાસ્ટ થવાના કિસ્સા સામે આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget