શોધખોળ કરો

Twitter : ટ્વિટરના ઈલોન મસ્કથી બિગ બી થયા ખફા, જોરદાર ટોણોં મારતા કહ્યું...

જો કે, ત્યાર બાદ અભિનેતાએ ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કર્યું જેથી તેની ઓળખ નકલી એકાઉન્ટથી અલગ કરી શકાય.

Amitabh Bachchan: ટ્વિટર કોઈને સમજાતું નથી... હા, તે એટલા માટે છે કારણ કે તેના માલિક ઈલોન મસ્ક અચાનક નિર્ણય લે છે અને અચાનક જ તેમાંથી યુ-ટર્ન પણ લઈ લે છે. તાજેતરમાં તેઓએ પ્લેટફોર્મ પરથી વારસો એટલે કે ફ્રી બ્લુ ટિક્સને હટાવી દીધી હતી. જેના કારણે લાખો લોકોના ખાતામાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવી હતી. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, હવે જો કોઈને બ્લુ ટિક જોઈતી હોય તો તેના માટે પૈસા ચૂકવવા પડશે. આ સમગ્ર ઘટનામાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનનું બ્લુ ટિક પણ ગાયબ થઈ ગયું હતું. 

જો કે, ત્યાર બાદ અભિનેતાએ ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કર્યું જેથી તેની ઓળખ નકલી એકાઉન્ટથી અલગ કરી શકાય. સબ્સ્ક્રિપ્શન લીધા પછી પણ, બિગ-બીને તરત જ બ્લુ ટિક ન મળી. જેના પછી તેણે મસ્કને ખાસ રીતે બ્લુ ટિક આપવા વિનંતી કરી.

કોઈક રીતે તેને સાંજ સુધીમાં બ્લુ ટિક મળી ગયું. બ્લુ ટિક મળ્યા બાદ અમિતાભ બચ્ચને પણ ઈલોન મસ્કનો આભાર માન્યો હતો. પરંતુ ગઈ કાલે બપોરે ટ્વિટરે એવું કામ કર્યું જેનાથી બિગ બી ગુસ્સે થઈ ગયા હતાં. માત્ર બિગ-બી જ નહીં અન્ય લોકોને પણ આવી જ ફરિયાદ છે. વાસ્તવમાં, ગઈકાલે ટ્વિટરે તે બધા લોકોને બ્લુ ટિક પરત કરી હતી જેમના એકાઉન્ટ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ સાથે કેટલાક મૃતકોના ખાતાને પણ ચેકમાર્ક પાછા આપવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને બિગ બી મસ્ક પર ગુસ્સે થઈ ગયા હતાં અને એક ફની ટ્વિટ કરી.

ખેલ ખતમ, પૈસા પચ્યા?

વાસ્તવમાં, અમિતાભ બચ્ચને ટ્વિટર બ્લૂ માટે પૈસા ચૂકવ્યા હતા અને તેમના પૈસા ચૂકવ્યા પછી જ ટ્વિટરે બ્લુ ટિક પરત કરવાનું શરૂ કર્યું. ટ્વિટરે પ્રિયંકા ચોપરા, સુશાંત સિંહ રાજપૂત, સિદ્ધાર્થ શુક્લા વગેરે જેવા ઘણા લોકોને બ્લુ ટિક ફ્રી પરત કર્યા. આ જોઈને બિગ-બીએ ટ્વિટ કરીને લખ્યું-

માત્ર આ લોકોને જ આપવામાં આવે છે બ્લુ ટિક

બ્લુ ટિક ફક્ત તે લોકોને જ પરત કરવામાં આવી રહી છે જેમના એકાઉન્ટ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જોકે કંપનીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WhatsAppની મોટી કાર્યવાહી, ભારતમાં અનેક એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક, યુઝર્સ પરેશાન
WhatsAppની મોટી કાર્યવાહી, ભારતમાં અનેક એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક, યુઝર્સ પરેશાન
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!
Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!
રાશનકાર્ડ ખરાબ થઈ જાય કે ખોવાઈ જાય? હવે ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ કોપી 
રાશનકાર્ડ ખરાબ થઈ જાય કે ખોવાઈ જાય? હવે ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ કોપી 

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget