શોધખોળ કરો

હવે WhatsApp પર કોઈના જરૂરી મેસેજનો જવાબ આપવાનું નહીં ભૂલો, આવી ગયું નવું ફીચર

નવી ફીચર સાથે તમારે કોઈપણ મેસેજને સ્ટાર માર્ક કરવાની કે સ્ક્રીનશોટ લેવાની જરૂર રહેશે નહીં.

WhatsApp નિયમિતપણે તેના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. આ સંદર્ભમાં iPhone યુઝર્સ માટે એક નવા ફીચર્સની શરૂઆત કરવામાં આવી રહી છે, જે તેમને મેસેજ માટે રીમાઇન્ડર એલર્ટ સેટ કરવાની મંજૂરી આપે છે. આ ખાતરી કરશે કે યુઝર્સ મહત્વપૂર્ણ મેસેજનો જવાબ આપવાનું અથવા ફોલોઅપ કરવાનું ક્યારેય ભૂલશે નહીં, પછી ભલે તે કાર્ય સંબંધિત બાબત હોય કે મિત્રો વચ્ચે બનેલી યોજના. આ WhatsApp ફીચર યુઝર્સને બધું યાદ અપાવશે.

આ ફીચર કેવી રીતે કાર્ય કરશે?

નવી ફીચર સાથે તમારે કોઈપણ મેસેજને સ્ટાર માર્ક કરવાની કે સ્ક્રીનશોટ લેવાની જરૂર રહેશે નહીં. WhatsApp પર હવે આ માટે એલર્ટ સેટ કરી શકાય છે. એકવાર રીમાઇન્ડર એલર્ટ સેટ થઈ જાય પછી મેસેજ પર બેલ આઇકોન દેખાશે. એકવાર રીમાઇન્ડર એલર્ટ બંધ થઈ જાય પછી યુઝર્સને  એક નોટિફિકેશન પ્રાપ્ત થશે. તેના પર ટેપ કરવાથી તેઓ મેસેજ પર પાછા જશે.

રીમાઇન્ડર કેવી રીતે સેટ અને રદ કરવું

રીમાઇન્ડર સેટ કરવા માટે WhatsApp ઓપન કરો અને ચેટ પર જાઓ. દેખાતા મેસેજ બબલ પર લોંગ પ્રેસ કરો. પોપ-અપ મેનૂમાં વધુ પર ટેપ કરો. અહીંથી રીમાઇન્ડ મી પસંદ કરો. પછી તે ટાઈમ ફીડ કરી દો જ્યારે તમારે આ મેસેજનું રિમાઈન્ડર જોઈએ છે. તમે થોડા સરળ સ્ટેપનો ફોલો કરીને રિમાઇન્ડર રદ કરી શકો છો. રદ કરવા માટે બેલ આઇકોન સાથે મેસેજને લોંગ પ્રેસ કરો. પછી ટેપ મોરમાં દઈને કેન્સલ રિમાઈન્ડર પર ટેપ કરો. આ રીતે તમે સરળતાથી રિમાઇન્ડર કેન્સલ કરી શકો છો.

આ ફીચર ક્યારે ઉપલબ્ધ થશે?

WhatsApp આ ફીચરને iPhone યુઝર્સ માટે વર્ઝન 25.25.74 માં રજૂ કરી રહ્યું છે. આ ફીચર બધા યુઝર્સ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે. લેટેસ્ટ WhatsApp ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને તેમની એપ્લિકેશન અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Embed widget