Continues below advertisement

Farmer

News
નવસારીના મહિલા ખેડૂતને આફતને અવસરમાં પલટી, વાવાઝોડાથી ખરી પડેલી કેરીમાંથી અથાણા કર્યા તૈયાર
વાવાઝોડાને કારણે કેરીએ ખરી પડતા સસ્તામાં વેચી રહ્યા છે ખેડૂતો, હોલસેલ માર્કેટમાં બોક્સનો ભાવ 350 રૂપિયા
‘તૌકતે’ વાવાઝોડાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો ! 1500 રૂપિયે મણ વેચાતી હાફુસ કેરીના કોઈ 200 રૂપિયા આપવા પણ તૈયાર નથી
તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને કર્યા પાયમાલ, પાંચ લાખ હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન
Cyclone Tauktae: રાજ્યમાં વાવાઝોડાથી કેરી, પપૈયા સહિતના પાકને મોટું નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો
ફળદુ સાહેબે ચૂંટણી વખતે કહેતા હતા કે, બધાંને ના પાડવામાં આવી છે...ફળદુ સાહેબ પાસે એવુ્ બ્રહ્માસ્ત્ર હોય તો..ચૂંટણી વખતે બધું શક્ય બનતું હોય તો
અઢીસો કરોડ રૂપિયા આ ભાવવધારાથી વધારાના જીએસટી પેટે સરકાર લઈ લેવાની છે..........
ખેડૂતોને અત્યારે ખાતરની જરૂર છે પણ અત્યારે ક્યાંય ખાતર ક્યાંય મળતું જ નથી...ખાતરનો ભાવવધારો એક બહુ મોટો આઘાત છે, સરકારે આવું નહોતું કરવું જોઈતું
અત્યારે ફળદુ સાહેબ કહે છે મેં આવુ નહોતું કહ્યું પણ તેમણે એવું કહેલું જ.. નેતાઓનાં આવાં વિરોધાભાસી નિવેદનો કેમ ?
2022માં ખેડૂતોનું દેવું બમણું થશે પણ આવક બમણી નહીં થાય, નહીં થાય ને નહીં થાય કેમ કે........એ લોકો શું કરશે એ તો ભગવાન જ જોશે...
નેતાઓને કહું છું કે, તમે ઓફિસમાં બેઠા બેઠા શેરા ના મારો, ગુજરાતની પ્રજા કોરોનાના કેરમાં એચલી બધી દુઃખી છે કે........
ખાતરોમાં ભાવવધારો સરકારે નથી કર્યો પણ કંપનીઓએ કર્યો છે.........ખેડૂતો નચિંત રહે, મને મારી સરકાર પર પૂરો વિશ્વાસ છે.......
Continues below advertisement
Sponsored Links by Taboola