શોધખોળ કરો

Coronavirus: ભારતમાં 30 જાન્યુઆરીએ માત્ર 1 સંક્રમિત કેસ હતો, જાણો દિવસે-દિવસે કેટલી વધી સંખ્યા

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 298 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ આ વાયરસથી બચવા માટે દેશવાસીઓને અપીલ કરી છે તેઓ ઘર પર જ રહે. તેમણે રવિવાર, 22 માર્ચે દેશમાં જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે જાણો કોરોનાએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો અને 4 લોકોના જીવ લઈ લીધાં. ફેબ્રુઆરી સુધીમાં 5 અને માર્ચમાં 271 થઈ ગઈ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા કોરોનાનો ચેપ ભારતમાં શરૂઆતમાં ખૂબ ઓછો ફેલાયો હતો. જો શરૂઆતના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં જાન્યુઆરીમાં માત્ર 1 વ્યક્તિ જ કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા અને સંખ્યા વધીને 3 થઈ. આ જીવલેણ કોરોના વાયરસે માર્ચમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લીધા. માર્ચની શરૂઆતમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 હતી જે વધીને 21 માર્ચ બપોરે 2.30 વાગ્યા સુધીમાં 298 થઈ ગઈ છે. 2 માર્ચના રોજ કોરોનાના માત્ર 5 કેસ હતા. ત્રણ માર્ચે આ સંખ્યા વધીને 6 થઈ. જ્યારે માર્ચે એકાએક સંખ્યા વધીને 28 થઈ ગઈ જે 5 માર્ચે 30 સુધી પહોંચી ગઈ. 10 માર્ચ સુધીમાં તો સંખ્યા વધીને 50 થઈ ગઈ. 10 માર્ચ બાદ ઝડપથી વધી સંખ્યા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 માર્ચ બાદ ઝડપથી વધી છે. જ્યાં 11 માર્ચે 60 હતી તે વધીને 14 માર્ચ સુધીમાં 84 થઈ. ત્યાર બાદ 15 માર્ચ સુધીમાં 110, 16 માર્ચે આ સંખ્યા વધીને 114 થઈ ગઈ હતી.
ત્યારબાદ 17 માર્ચના રોજ સીધા 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા અને સંખ્યા વધીને 137 થઈ ગઈ. હાલ 21 માર્ચ સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 298 થઈ ગઈ છે. ગઈકાલ સુધી આ સંખ્યા 223 હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget