શોધખોળ કરો

Coronavirus: ભારતમાં 30 જાન્યુઆરીએ માત્ર 1 સંક્રમિત કેસ હતો, જાણો દિવસે-દિવસે કેટલી વધી સંખ્યા

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 298 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ આ વાયરસથી બચવા માટે દેશવાસીઓને અપીલ કરી છે તેઓ ઘર પર જ રહે. તેમણે રવિવાર, 22 માર્ચે દેશમાં જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે જાણો કોરોનાએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો અને 4 લોકોના જીવ લઈ લીધાં. ફેબ્રુઆરી સુધીમાં 5 અને માર્ચમાં 271 થઈ ગઈ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા કોરોનાનો ચેપ ભારતમાં શરૂઆતમાં ખૂબ ઓછો ફેલાયો હતો. જો શરૂઆતના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં જાન્યુઆરીમાં માત્ર 1 વ્યક્તિ જ કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા અને સંખ્યા વધીને 3 થઈ. આ જીવલેણ કોરોના વાયરસે માર્ચમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લીધા. માર્ચની શરૂઆતમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 હતી જે વધીને 21 માર્ચ બપોરે 2.30 વાગ્યા સુધીમાં 298 થઈ ગઈ છે. 2 માર્ચના રોજ કોરોનાના માત્ર 5 કેસ હતા. ત્રણ માર્ચે આ સંખ્યા વધીને 6 થઈ. જ્યારે માર્ચે એકાએક સંખ્યા વધીને 28 થઈ ગઈ જે 5 માર્ચે 30 સુધી પહોંચી ગઈ. 10 માર્ચ સુધીમાં તો સંખ્યા વધીને 50 થઈ ગઈ.
10 માર્ચ બાદ ઝડપથી વધી સંખ્યા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 માર્ચ બાદ ઝડપથી વધી છે. જ્યાં 11 માર્ચે 60 હતી તે વધીને 14 માર્ચ સુધીમાં 84 થઈ. ત્યાર બાદ 15 માર્ચ સુધીમાં 110, 16 માર્ચે આ સંખ્યા વધીને 114 થઈ ગઈ હતી.
ત્યારબાદ 17 માર્ચના રોજ સીધા 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા અને સંખ્યા વધીને 137 થઈ ગઈ. હાલ 21 માર્ચ સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 298 થઈ ગઈ છે. ગઈકાલ સુધી આ સંખ્યા 223 હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
New Income Tax Law: 1 એપ્રિલથી લાગુ થશે નવો ઈન્કમ ટેક્સ કાયદો, જાણો શું થશે ફેરફાર?
New Income Tax Law: 1 એપ્રિલથી લાગુ થશે નવો ઈન્કમ ટેક્સ કાયદો, જાણો શું થશે ફેરફાર?
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Embed widget