શોધખોળ કરો

Coronavirus: ભારતમાં 30 જાન્યુઆરીએ માત્ર 1 સંક્રમિત કેસ હતો, જાણો દિવસે-દિવસે કેટલી વધી સંખ્યા

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 298 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ આ વાયરસથી બચવા માટે દેશવાસીઓને અપીલ કરી છે તેઓ ઘર પર જ રહે. તેમણે રવિવાર, 22 માર્ચે દેશમાં જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે જાણો કોરોનાએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો અને 4 લોકોના જીવ લઈ લીધાં. ફેબ્રુઆરી સુધીમાં 5 અને માર્ચમાં 271 થઈ ગઈ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા કોરોનાનો ચેપ ભારતમાં શરૂઆતમાં ખૂબ ઓછો ફેલાયો હતો. જો શરૂઆતના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં જાન્યુઆરીમાં માત્ર 1 વ્યક્તિ જ કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા અને સંખ્યા વધીને 3 થઈ. આ જીવલેણ કોરોના વાયરસે માર્ચમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લીધા. માર્ચની શરૂઆતમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 હતી જે વધીને 21 માર્ચ બપોરે 2.30 વાગ્યા સુધીમાં 298 થઈ ગઈ છે. 2 માર્ચના રોજ કોરોનાના માત્ર 5 કેસ હતા. ત્રણ માર્ચે આ સંખ્યા વધીને 6 થઈ. જ્યારે માર્ચે એકાએક સંખ્યા વધીને 28 થઈ ગઈ જે 5 માર્ચે 30 સુધી પહોંચી ગઈ. 10 માર્ચ સુધીમાં તો સંખ્યા વધીને 50 થઈ ગઈ. 10 માર્ચ બાદ ઝડપથી વધી સંખ્યા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 માર્ચ બાદ ઝડપથી વધી છે. જ્યાં 11 માર્ચે 60 હતી તે વધીને 14 માર્ચ સુધીમાં 84 થઈ. ત્યાર બાદ 15 માર્ચ સુધીમાં 110, 16 માર્ચે આ સંખ્યા વધીને 114 થઈ ગઈ હતી.
ત્યારબાદ 17 માર્ચના રોજ સીધા 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા અને સંખ્યા વધીને 137 થઈ ગઈ. હાલ 21 માર્ચ સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 298 થઈ ગઈ છે. ગઈકાલ સુધી આ સંખ્યા 223 હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Embed widget