શોધખોળ કરો

Coronavirus: ભારતમાં 30 જાન્યુઆરીએ માત્ર 1 સંક્રમિત કેસ હતો, જાણો દિવસે-દિવસે કેટલી વધી સંખ્યા

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 298 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ આ વાયરસથી બચવા માટે દેશવાસીઓને અપીલ કરી છે તેઓ ઘર પર જ રહે. તેમણે રવિવાર, 22 માર્ચે દેશમાં જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે જાણો કોરોનાએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો અને 4 લોકોના જીવ લઈ લીધાં. ફેબ્રુઆરી સુધીમાં 5 અને માર્ચમાં 271 થઈ ગઈ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા કોરોનાનો ચેપ ભારતમાં શરૂઆતમાં ખૂબ ઓછો ફેલાયો હતો. જો શરૂઆતના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં જાન્યુઆરીમાં માત્ર 1 વ્યક્તિ જ કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા અને સંખ્યા વધીને 3 થઈ. આ જીવલેણ કોરોના વાયરસે માર્ચમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લીધા. માર્ચની શરૂઆતમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 હતી જે વધીને 21 માર્ચ બપોરે 2.30 વાગ્યા સુધીમાં 298 થઈ ગઈ છે. 2 માર્ચના રોજ કોરોનાના માત્ર 5 કેસ હતા. ત્રણ માર્ચે આ સંખ્યા વધીને 6 થઈ. જ્યારે માર્ચે એકાએક સંખ્યા વધીને 28 થઈ ગઈ જે 5 માર્ચે 30 સુધી પહોંચી ગઈ. 10 માર્ચ સુધીમાં તો સંખ્યા વધીને 50 થઈ ગઈ. 10 માર્ચ બાદ ઝડપથી વધી સંખ્યા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 માર્ચ બાદ ઝડપથી વધી છે. જ્યાં 11 માર્ચે 60 હતી તે વધીને 14 માર્ચ સુધીમાં 84 થઈ. ત્યાર બાદ 15 માર્ચ સુધીમાં 110, 16 માર્ચે આ સંખ્યા વધીને 114 થઈ ગઈ હતી.
ત્યારબાદ 17 માર્ચના રોજ સીધા 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા અને સંખ્યા વધીને 137 થઈ ગઈ. હાલ 21 માર્ચ સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 298 થઈ ગઈ છે. ગઈકાલ સુધી આ સંખ્યા 223 હતી.

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ
UPI પેમેન્ટ પર દુકાનદાર માગે એક્સ્ટ્રા ચાર્જ તો શું કરવું, ક્યાં કરવી ફરિયાદ?
UPI પેમેન્ટ પર દુકાનદાર માગે એક્સ્ટ્રા ચાર્જ તો શું કરવું, ક્યાં કરવી ફરિયાદ?
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર
Embed widget