શોધખોળ કરો
આજી ડેમના તળિયા દેખાયા, રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળશે કે કેમ? જાણો વિગત
1/5

હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
2/5

બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
Published at : 13 Feb 2018 02:01 PM (IST)
View More























