શોધખોળ કરો

વડોદરામાં ચોટીકાંડથી લોકોમાં ફફડાટ, એક જ દિવસમાં 3ની કપાઇ ચોટલી

1/4
દરમિયાન તનવીએ તેની દાદી અને માતા-પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આ બનાવની જાણ અક્ષતા સોસાયટીમાં વાત પ્રસરતા ચકચાર મચી ગઇ હતી. અને સોસાયટીના રહીશો તનવીના ઘરે ધસી આવ્યા હતા.
દરમિયાન તનવીએ તેની દાદી અને માતા-પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આ બનાવની જાણ અક્ષતા સોસાયટીમાં વાત પ્રસરતા ચકચાર મચી ગઇ હતી. અને સોસાયટીના રહીશો તનવીના ઘરે ધસી આવ્યા હતા.
2/4
વડોદરાઃ આજકાલ સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓની ચોટલી કપાઈ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વડોદરાના કારેલીબાગમાં નિંદ્રાધિન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત 3ના ચોટલા કપાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વડોદરાઃ આજકાલ સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓની ચોટલી કપાઈ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વડોદરાના કારેલીબાગમાં નિંદ્રાધિન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત 3ના ચોટલા કપાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
3/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલી બી-195 અક્ષતા સોસાયટીમાં તનવી પ્રફૂલભાઇ જાદવ પરિવાર સાથે રહે છે. અને તનવી બ્રાઇટ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. તનવી, તેની દાદી અને ભાઇ મકાનના નીચેના રૂમમાં સૂઇ ગયા હતા. અને તેના માતા-પિતા પહેલા માળે સૂતા હતા.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલી બી-195 અક્ષતા સોસાયટીમાં તનવી પ્રફૂલભાઇ જાદવ પરિવાર સાથે રહે છે. અને તનવી બ્રાઇટ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. તનવી, તેની દાદી અને ભાઇ મકાનના નીચેના રૂમમાં સૂઇ ગયા હતા. અને તેના માતા-પિતા પહેલા માળે સૂતા હતા.
4/4
આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તનવીને પોતાના વાળ ખેંચાઇ રહ્યા હોવાનો અહેસાસ થતા તેણે તુરંત જ તેની દાદીને કહ્યું કે, મારા વાળ ખેંચાઇ રહ્યા છે. દાદીએ કહ્યું કે, મારા નીચે વાળ દબાયા નથી. તું સૂઇ જા. બાદમાં પથારીમાં પોતાનો કપાયેલો ચોટલો જોતા જ તનવી ચોંકી ઉઠી હતી.
આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તનવીને પોતાના વાળ ખેંચાઇ રહ્યા હોવાનો અહેસાસ થતા તેણે તુરંત જ તેની દાદીને કહ્યું કે, મારા વાળ ખેંચાઇ રહ્યા છે. દાદીએ કહ્યું કે, મારા નીચે વાળ દબાયા નથી. તું સૂઇ જા. બાદમાં પથારીમાં પોતાનો કપાયેલો ચોટલો જોતા જ તનવી ચોંકી ઉઠી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget