શોધખોળ કરો
વડોદરાઃ PSIના આપઘાતને પારૂલ યુનિનર્સિટીના જયેશ પટેલ કેસ સાથે છે શું સંબંધ? જાણો ચોંકાવનારી વિગત
1/5

મૂળ રાજકોટના સાતુદળ ગામના સંજયસિંહ શીવુભા જાડેજાની પીએસઆઇ તરીકેની પહેલી પોસ્ટીંગ 8 મહિના પહેલા વડોદરામાં થઇ હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનની અલકાપુરી ચોકીમાં ફરજ સોંપાઇ હતી. પીઆઇ હરેશ વોરા વધુ પડતી તપાસો સોંપી ટોર્ચર કરતા હોવાની પીએસઆઇએ તેના મિત્રોને વાત કરી હતી.
2/5

વડોદરાઃ શહેરના પીએસઆઈ અજયસિંહ જાડેજાના આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. પારુલ યુનિ.ના જયેશ પટેલને જેલમાં મળવા ગયેલા ગૃહવિભાગના બનાવટી અધિકારીની તપાસ મળ્યાના 8 કલાકમાં જ આપઘાત તેમજ સયાજીગંજના પીઆઇ હરેશ વોરાના માનસિક ટોર્ચરના આક્ષેપ સાથે પીએસઆઇના મિત્રે વીડિયો વાયરલ કરતાં સ્યૂસાઇડ પાછળ આ બંને પૈકીનું કારણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Published at : 17 Sep 2018 01:02 PM (IST)
View More





















