શોધખોળ કરો

વડોદરા: યુવતી અને પ્રેમી વચ્ચે બંધાયા શારીરિક સંબંધોની પછી પતિને ખબર પડી જતાં શું થયા હાલ? જાણો વિગત

1/6
છગનલાલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશન આવી પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી જયપુર ભાગી ગયો હતો. વારસીયા પોલીસે હિના જાંગીડ અને તેના પ્રેમી દયારામ ગુર્જર સામે છગનલાલની હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પતિની હત્યા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
છગનલાલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશન આવી પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી જયપુર ભાગી ગયો હતો. વારસીયા પોલીસે હિના જાંગીડ અને તેના પ્રેમી દયારામ ગુર્જર સામે છગનલાલની હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પતિની હત્યા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
2/6
દયારામ ગુર્જરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારા અને હિના વચ્ચેના પ્રેમમાં છગનલાલ અડચણરૂપ બનતો હતો અને તે મારી પ્રેમિકા હિનાને માર મારતો હતો. તે સહન થતું ન હતું. હિનાએ પણ મને પતિ મારતો હોવાની વાત કરી હતી અને પતિનું કાસળ કાઢી નાંખવા માટે જણાવ્યું હતું. જેના કારણે તા.19મીના રોજ બપોરે 2 વાગે હિનાના ઘરે ગયો હતો. સાંજે અમે ત્રણેય સાથે જમ્યા હતા અને તે બાદ અમારા પ્રેમમાં કાંટારૂપ છગનલાલ જાંગીડના ગળામાં વાયરથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. છગનલાલનો અવાજ બહાર ન જાય તે માટે ટી.વી.નો અવાજ ફૂલ કરી દીધો હતો.
દયારામ ગુર્જરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારા અને હિના વચ્ચેના પ્રેમમાં છગનલાલ અડચણરૂપ બનતો હતો અને તે મારી પ્રેમિકા હિનાને માર મારતો હતો. તે સહન થતું ન હતું. હિનાએ પણ મને પતિ મારતો હોવાની વાત કરી હતી અને પતિનું કાસળ કાઢી નાંખવા માટે જણાવ્યું હતું. જેના કારણે તા.19મીના રોજ બપોરે 2 વાગે હિનાના ઘરે ગયો હતો. સાંજે અમે ત્રણેય સાથે જમ્યા હતા અને તે બાદ અમારા પ્રેમમાં કાંટારૂપ છગનલાલ જાંગીડના ગળામાં વાયરથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. છગનલાલનો અવાજ બહાર ન જાય તે માટે ટી.વી.નો અવાજ ફૂલ કરી દીધો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget