શોધખોળ કરો

વડોદરાઃ 2654 કરોડની કૌભાંડી ભટનાગર બંધુ ત્રિપુટી ઉદયપુરની વૈભવી હોટલમાં કરતા હતા જલસા ને........

1/6
 ફરાર અમીત ભટનાગર વડોદરાના કેટલાક તેના અંગત મિત્રોના સંપર્કમાં હોવાની વિગતો સી.બી.આઇ.ની તપાસમાં ખૂલવા પામી હતી. ત્રોના જણાવ્યાં મુજબ અમિત ભટનાગર દ્વારા વિવિધ લોકો સાથે ફોન દ્વારા વાતચીત કરવામાં આવતી હોવાના કારણે તેનું લોકેશન ટ્રેસ થતાં આજે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
ફરાર અમીત ભટનાગર વડોદરાના કેટલાક તેના અંગત મિત્રોના સંપર્કમાં હોવાની વિગતો સી.બી.આઇ.ની તપાસમાં ખૂલવા પામી હતી. ત્રોના જણાવ્યાં મુજબ અમિત ભટનાગર દ્વારા વિવિધ લોકો સાથે ફોન દ્વારા વાતચીત કરવામાં આવતી હોવાના કારણે તેનું લોકેશન ટ્રેસ થતાં આજે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
2/6
 પ્રાથમિક પૂછપરછમાં તા.6થી ત્રણ શખ્સ ઉદયપુરની હોટલમાં રોકાયા હોવાનું સ્પષ્ટ થવા પામ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અમીત ભટનાગર લંડન ફરાર થઇ ગયો હોવાની વાતો ઉદ્યોગ જગતમાં ચર્ચાતી હતી ત્યારે આજે ત્રણે શખ્સની ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં તા.6થી ત્રણ શખ્સ ઉદયપુરની હોટલમાં રોકાયા હોવાનું સ્પષ્ટ થવા પામ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અમીત ભટનાગર લંડન ફરાર થઇ ગયો હોવાની વાતો ઉદ્યોગ જગતમાં ચર્ચાતી હતી ત્યારે આજે ત્રણે શખ્સની ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
3/6
 બીજી તરફ ભટનાગર બંધુને ઝડપી પાડવા માટે સી.બી.આઇ.એ ગુજરાત એ.ટી.એસ.ની પણ મદદ લીધી હતી અને આજે એવી ચોક્કસ બાતમી મળી હતી કે, ભટનાગર બંધુ ઉદયપુર ખાતેની વૈભવી પારસ મહેલ હોટલમાં રોકાયા છે એટલે આ બાતમીના આધારે રેડ પાડવામાં આવતાં અમીત, સુમીત અને સુરેશ ભટનાગર મળી આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ ભટનાગર બંધુને ઝડપી પાડવા માટે સી.બી.આઇ.એ ગુજરાત એ.ટી.એસ.ની પણ મદદ લીધી હતી અને આજે એવી ચોક્કસ બાતમી મળી હતી કે, ભટનાગર બંધુ ઉદયપુર ખાતેની વૈભવી પારસ મહેલ હોટલમાં રોકાયા છે એટલે આ બાતમીના આધારે રેડ પાડવામાં આવતાં અમીત, સુમીત અને સુરેશ ભટનાગર મળી આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
4/6
 તા.5 એપ્રિલના રોજ સી.બી.આઇ.એ ભટનાગરના મકાન અને ઓફિસ ખાતે દરોડા પાડ્યાં હતા અને ત્યાર બાદ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ફરાર થઇ જતાં તેની સામે નોન બેલેબલ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું.
તા.5 એપ્રિલના રોજ સી.બી.આઇ.એ ભટનાગરના મકાન અને ઓફિસ ખાતે દરોડા પાડ્યાં હતા અને ત્યાર બાદ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ફરાર થઇ જતાં તેની સામે નોન બેલેબલ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું.
5/6
 વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઇન્ફ્રા. કંપનીના સંચાલકોના આર્થિક સંકટના તરકટ બાદ મચેલા હોબાળાના પગલે સીબીઆઇએ ડીપીઆઇએલના સ્થાપક એવા સુરેશ નરૈન ભટનાગર, મેનેજીંગ ડાયરેક્ટર અમીત સુરેશ ભટનાગર તથા જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટરે બેન્કના કેટલાક અધિકારીઓ તથા કેટલાક અજાણી વ્યક્તિઓની સાથે ભેગા મળીને અગિયાર બેન્કોના સાથે વ્યવસ્થિત કાવત્રુ રચીને ફાયદો ઉઠાવ્યો હતો. તારીખ ૨૬મી માર્ચના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી તારીખ પાંચના રોજ સીબીઆઇની ટીમ ડાયમંડ પાવરના સંચાલકોના નિવાસસ્થાન તેમજ ઓફિસો પર ત્રાટકી હતી. જો કે, અમિત ભટનાગર અને સુમિત ભટનાગર સહિત અન્ય તે અગાઉ ફરાર થઇ ગયા હતા.
વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઇન્ફ્રા. કંપનીના સંચાલકોના આર્થિક સંકટના તરકટ બાદ મચેલા હોબાળાના પગલે સીબીઆઇએ ડીપીઆઇએલના સ્થાપક એવા સુરેશ નરૈન ભટનાગર, મેનેજીંગ ડાયરેક્ટર અમીત સુરેશ ભટનાગર તથા જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટરે બેન્કના કેટલાક અધિકારીઓ તથા કેટલાક અજાણી વ્યક્તિઓની સાથે ભેગા મળીને અગિયાર બેન્કોના સાથે વ્યવસ્થિત કાવત્રુ રચીને ફાયદો ઉઠાવ્યો હતો. તારીખ ૨૬મી માર્ચના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી તારીખ પાંચના રોજ સીબીઆઇની ટીમ ડાયમંડ પાવરના સંચાલકોના નિવાસસ્થાન તેમજ ઓફિસો પર ત્રાટકી હતી. જો કે, અમિત ભટનાગર અને સુમિત ભટનાગર સહિત અન્ય તે અગાઉ ફરાર થઇ ગયા હતા.
6/6
વડોદરાઃ ગુજરાત સરકારના વગદાર નેતાઓના જોરે અગીયાર બેન્કોનું ૨૬૫૪ કરોડનું ફુલેકુ ફેરવનાર વડોદરાના કૌભાંડી ભાગેડુ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સહિત ત્રણની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ડાયમંડ પાવર ઇન્ફ્રા. લી.ના સ્થાપક સુરેશ ભટનાગર અને તેમના બે દિકરાઓની સામે સીબીઆઇએ ગત તારીખ ૨૬મીના રોજ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી આવકવેરા અને ઇડીએ પણ સપાટો બોલવતા ત્રણેવ ભાગેડુ થયા હતા.
વડોદરાઃ ગુજરાત સરકારના વગદાર નેતાઓના જોરે અગીયાર બેન્કોનું ૨૬૫૪ કરોડનું ફુલેકુ ફેરવનાર વડોદરાના કૌભાંડી ભાગેડુ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સહિત ત્રણની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ડાયમંડ પાવર ઇન્ફ્રા. લી.ના સ્થાપક સુરેશ ભટનાગર અને તેમના બે દિકરાઓની સામે સીબીઆઇએ ગત તારીખ ૨૬મીના રોજ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી આવકવેરા અને ઇડીએ પણ સપાટો બોલવતા ત્રણેવ ભાગેડુ થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget