શોધખોળ કરો

વડોદરાઃ જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુજાર્યો બળાત્કાર, પત્નીએ આપ્યો સાથ

1/4
જેમ તેમ કરીને ગત બુધવારે ઘરે પહોંચેલી સગીરાએ તમામ હકિકત પરિવારને જણાવતાં પરિવાર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સગીરાએ આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે દેવકીની અટકાયત કરી હતી. જોકે, જ્યોતિષનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે આરોપીના ઘરની ઝડતી લેતાં ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 4 કારતૂસ, તલવાર, ગુપ્તિ, ચપ્પુ અને લોખંડનું ધારિયું મળી આવ્યા હતા.
જેમ તેમ કરીને ગત બુધવારે ઘરે પહોંચેલી સગીરાએ તમામ હકિકત પરિવારને જણાવતાં પરિવાર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સગીરાએ આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે દેવકીની અટકાયત કરી હતી. જોકે, જ્યોતિષનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે આરોપીના ઘરની ઝડતી લેતાં ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 4 કારતૂસ, તલવાર, ગુપ્તિ, ચપ્પુ અને લોખંડનું ધારિયું મળી આવ્યા હતા.
2/4
દરમિયાન ગત 30મી જુલાઇએ સગીરાને અડધી રાતે ઘરની બહાર બોલાવી હતી અને તેને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ પછી તેને વુડાના એક મકાનમાં રાખી હતી. જ્યાં તેને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે જ્યોતિષને તેની પત્નીએ પણ સહકાર આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન ગત 30મી જુલાઇએ સગીરાને અડધી રાતે ઘરની બહાર બોલાવી હતી અને તેને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ પછી તેને વુડાના એક મકાનમાં રાખી હતી. જ્યાં તેને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે જ્યોતિષને તેની પત્નીએ પણ સહકાર આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
3/4
આ ઘટનાની વિગતો એવી છે કે, દંતેશ્વર હાઉસિંગમાં રહેતા હિતેશ અંબાલાલ પંડ્યા અને તેની પત્ની દેવકી સગીરાના ઘર સામે રહેતા હતા. દરમિયાન વર્ષ 2014માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે આ જ્યોતિષના ઘરે ગઈ હતી અને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી આપવાનું જણાવ્યું હતું. આથી જ્યોતિષે તેને મંત્ર આપ્યો હતો. પરંતુ તે પરીક્ષામાં પાસ થઈ શકી નહોતી. આમ છતાં સગીરાએ તેમના ઘરે અવર-જવર ચાલું રાખી હતી.
આ ઘટનાની વિગતો એવી છે કે, દંતેશ્વર હાઉસિંગમાં રહેતા હિતેશ અંબાલાલ પંડ્યા અને તેની પત્ની દેવકી સગીરાના ઘર સામે રહેતા હતા. દરમિયાન વર્ષ 2014માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે આ જ્યોતિષના ઘરે ગઈ હતી અને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી આપવાનું જણાવ્યું હતું. આથી જ્યોતિષે તેને મંત્ર આપ્યો હતો. પરંતુ તે પરીક્ષામાં પાસ થઈ શકી નહોતી. આમ છતાં સગીરાએ તેમના ઘરે અવર-જવર ચાલું રાખી હતી.
4/4
વડોદરાઃ શહેરની એક સગીરાને પાડોશમાં જ રહેતા જ્યોતિષે ફોસલાવીને હવસનો શિકાર બનાવી હોવાની ચકચાર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ આબરું જવાની બીકે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જોકે, આ જ્યોતિષની ચુંગાલમાંથી છૂટેલી સગીરા ઘરે પરત ફરતાં સમગ્ર હકિકત સામે આવી હતી. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિને મદદ કરનાર જ્યોતિષની પત્નીની અટકાયત કરી છે. જ્યારે જ્યોતિષ ફરાર થઈ ગયો છે.
વડોદરાઃ શહેરની એક સગીરાને પાડોશમાં જ રહેતા જ્યોતિષે ફોસલાવીને હવસનો શિકાર બનાવી હોવાની ચકચાર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ આબરું જવાની બીકે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જોકે, આ જ્યોતિષની ચુંગાલમાંથી છૂટેલી સગીરા ઘરે પરત ફરતાં સમગ્ર હકિકત સામે આવી હતી. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિને મદદ કરનાર જ્યોતિષની પત્નીની અટકાયત કરી છે. જ્યારે જ્યોતિષ ફરાર થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget