શોધખોળ કરો
વાહનોમાં CNG ભરાવવા માટે હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, રાજ્યમાં શરુ કરાશે 300 નવા CNG પંપ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં CM રૂપાણીએ કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન-પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ નિર્ણયના પરિણામે મુક્તિ મળશે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન શરૂ કરાશે.
ગાંધીનગર
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?
Gujarat Assembly : મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર
Chaitar Vasava : મનસુખ વસાવાનું વતન વિકાસથી વંચિત, ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર
Amit Chavda : ભાજપના વડવા અંગ્રેજોની દલાલી કરતા, વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર
આગળ જુઓ






















