શોધખોળ કરો
UP: બાંદામાં બસ પર વીજ તાર પડતાં લાગી આગ, 4 નાં મોત, 25 ઇજાગ્રસ્ત
લખનઉઃ બુંદેલખંડ અંચલના બાંદાથી હમીરપુર જઇ રહેલી એક બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ અચાનક બેકાબૂ થઇને વિજળીના થાંભલા સાથે ટકરાઇ હતી અને બાદમાં પલટી ખાઇ ગઇ હતી. વિજળીનો થાંભલો તૂટી જવાને કારણે વીજ તાર બસ પર પડતા અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. જેને કારણે બસમાં સવાર 25 લોકો દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ
















