શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ વાસણામાં મંદિરે દર્શન કરવા ગયેલા બિઝનેસમેનની હત્યા, પોલીસ ઘટનાસ્થળે
અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલી લાવણ્ય સોસાયટીમાં ટ્રાન્સફોર્ટનો બિઝનેસ કરતાં વેપારીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના સમાચાર મળતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વેપારીની ગોળી મારીને હત્યા કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે, પોલીસ હથિયાર વડે હુમલો કરી હત્યા થઈ હોવાનું જણાવી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે, માણેકચોકમાં ટ્રાન્સફોર્ટની ઓફિસ ધરાવતાં અને સુરેશભાઈ શાહની આજે લાવણ્ય સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદવે મંદિર પરિસરમાં કોઈએ હત્યા કરી નાંખી છે. વેપારી સોસાયટીના 20 નંબરના બંગલા પાસે આ મંદિર આવેલું છે. અહીં તેઓ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની હત્યા થઈ હતી.
આ અંગે પોલીસને જાણ કરાતા જોન 7 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે હાલ સ્થાનિકોનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગ્લોઝ પહેરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, માણેકચોકમાં ટ્રાન્સફોર્ટની ઓફિસ ધરાવતાં અને સુરેશભાઈ શાહની આજે લાવણ્ય સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદવે મંદિર પરિસરમાં કોઈએ હત્યા કરી નાંખી છે. વેપારી સોસાયટીના 20 નંબરના બંગલા પાસે આ મંદિર આવેલું છે. અહીં તેઓ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની હત્યા થઈ હતી.
આ અંગે પોલીસને જાણ કરાતા જોન 7 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે હાલ સ્થાનિકોનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગ્લોઝ પહેરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત
![Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/d6caee9051d4e41d4f547f7c6ede959a17210588612011012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકાર
![Gujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/fbfc44d90b3f342aae50dd841626d3ae17210586173761012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા
![Gujarat Rains | નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા 2.80 મીટર ખોલતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/a568c2e1934f7721d8acc11e967d2e4917210583714751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains | નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા 2.80 મીટર ખોલતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
![Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/725b044e5bcd4d50ff56b07ef9524db3172102704730973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?
![Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/f060c074a8dbd324872941ea8e42b3b3172102530684273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement