શોધખોળ કરો
અમદાવાદથી ગાંધીનગર જતી બસમાં છેલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે સત્યનારાયણની કથા, જુઓ વીડિયો
અમદાવાદ: શ્રાવણ માસમાં સચિવાલયના કર્મચારીઓ ઓફિસ બસમાં સત્યનારાયણ કથા કરે છે. અમદાવાદથી ઉપડતી સચિવાલયની બસમાં દરેક કર્મચારીઓ બસમાં સત્યનારાયણ કથાનો લાહ્વો લેતા હોય છે અને વિધિવત્ રીતે અમદાવાદથી ગાંધીનગર સુધી સત્યનારાયણની કથા ચાલતી હોય છે.
છેલ્લા 11 વર્ષથી આ સત્યનારાયણની કથા ચાલે છે.. જો કે આ કથાનો મુખ્ય હેતુ શહેરમાં સારો વરસાદ પડે તે હેતુથી હતો.. પરંતુ સમય જતા આ સત્યનારાયણ કથાની પરંપરા બની ગઇ
ગુજરાત

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યા

Chhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો

Surat Video Viral: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ! | abp Asmita LIVE

Kheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement