શોધખોળ કરો
આત્મવિલોપન કેસઃ ગાંધીનગર-અમદાવાદ બંધનું એલાન, જીજ્ઞેશ મેવાણીની અટકાયત
અમદાવાદઃ પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોત મામલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પાટણ આત્મવિલોપન મામલે આજે અમદાવાદ અને ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આ ઘટનાનો વિરોધ કરી રહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સરસપૂર પોલીસે જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી.
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ

















