શોધખોળ કરો
આત્મવિલોપન કેસઃ ગાંધીનગર-અમદાવાદ બંધનું એલાન, જીજ્ઞેશ મેવાણીની અટકાયત
અમદાવાદઃ પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોત મામલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પાટણ આત્મવિલોપન મામલે આજે અમદાવાદ અને ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આ ઘટનાનો વિરોધ કરી રહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સરસપૂર પોલીસે જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી.
મહેસાણા
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
આગળ જુઓ
















